________________
પંચાસ્તિકાય
સંસારી જીમાં પાછા બે ભેદ છે તેથી કઈ ભવ્યપણે અને કેઈ અભવ્યપણે પરિણમી રહ્યા છે. એ બધું જાણવાનું કારણ જીવતત્વની શ્રદ્ધા કરવા માટે છે. ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूपवंति ॥१२१॥ न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।।१२१।।
અર્થ : ઇક્રિયે જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધન માત્ર છે. વસ્તુતાએ તે જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.
વિવેચન : ઇંદ્રિયે જીવ નથી પણ જાણનારે એ જે આત્મા તે જીવ છે. जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं विभेदि दुक्खादो। कुबदि हिदमहिदं वा भुजदि जीवो फलं तेसिं ॥१२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात् । करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।।१२२॥
અર્થ : જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભેગવે છે તે જીવે છે.
વિવેચન : જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે. છ દ્રવ્યમાં જે જાણનારે છે તે જીવ છે. एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं । अभिगच्छदु अज्जीवं गाणंतरदेहिं लिंगेहिं ॥१२३।।