Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 69
________________ ૬ પંચાસ્તિકાય - વિવેચન : એમ સંસારચક્રમાં વારંવાર જન્મમરણ કરત ફર્યા કરે છે. બધાય સંસારી જીવ અનાદિથી સંસારમાં છે. ભવિ જીવને સંસાર અનાદિસાંત અને અવિને અનાદિઅનંત સંસાર છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि । विज्झदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो॥१३१॥ मोहों रागो द्वेषश्चितप्रसादश्च यस्य भावे । विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः ।।१३१॥ અર્થ : અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. વિવેચન : શુભાશુભ ભાવનું કારણ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા છે.' सुहपरिणामो पुण्णं असुहो पावंति हदि जीवस्स । दोहं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ॥१३२॥ शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य । द्वयोः पुद्गलमात्रो भावः. कर्मत्वं प्राप्तः ॥१३२॥ અર્થ : જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. વિવેચન : શુભભાવ શુભ પરમાણુ ગ્રહણ કરાવે છે અને અશુભભાવ અશુંભ પરમાણું ગ્રહણ કરાવે છે. जमा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं । . जीवेण सुहं दुक्खं तह्मा कम्माणि मुत्ताणि ॥१३३॥ ૫ PDF

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90