________________
૩૬
પંચાસ્તિકાય
અવગ્રાહત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ
'
ફળ વેઠે છે.
'
વિવેચન તે કર્મ અખાધાકાળમાં રહી પછી ઉય આવે છે. કર્મ ઉદય આવે તે સુખદુઃખરૂપ ફળ આપે છે: तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स । भोत्ता दु हवदि जीवो चेदगभावेण कम्मफलं ||६८ ॥
तस्मात्कर्म कर्ता भावेन हि संयुतमथ जीवस्य । भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलं ||६८||
અર્થ : તેથી કર્મભાવનેા કર્તા જીવ છે અને લેાક્તા પણ જીવ છે. વૈદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે.
વિવેચન : આત્માના સ્વભાવ વૈદક છે. તેને લઈને કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે.
एवं कत्ता भोत्ता होज्झ अप्पा सगेहि कम्मेहिं । हिंडति पारमपारं संसारं मोहसंछष्णो ॥ ६९॥
एवं कर्त्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः । हिंडते पारमपारं संसारं मोहसंछन्नः || ६९ ॥
અર્થ : એમ કર્તા અને ભેાક્તા આત્મા પાતાના ભાવથી થાય છે. મેાહથી સારી રીતે આચ્છાદિત એવા તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન : જીવ પુદ્ગલને નિમિત્તે રાગદ્વેષ કરી પરિભ્રમણ કરે છે.
• उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो । णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो ॥ ७० ॥