Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 39
________________ પંચાસ્તિકાય છે, જીવ પેાતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. વિવેચન : જીવ પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેથી જ કર્મ બંધાય છે. ૩૪ कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं । far तस्स फलं भुजदि अप्पा कम्मं च देदि फलं ||६३ || कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानं । - कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलं ॥ ६३ ॥ | અર્થ : કર્મે જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તે પછી તેનું ફળ કાણુ ભાગવે? અને તે ફળ કર્મ કેાને આપે ? વિવેચન : કર્મ કર્મ કરે અને આત્મા ભાવ કરે તેા તેનું ફળ કાણુ ભાગવે ? શું સમજે જડ કર્મ કે ફળપરિણામી હૈાય ? ” (6 ओगाढगाढणि चिदो पोग्गलकायेहि सव्वदो लोगो । सुमेहिं बादरेहिं य णंताणंतेहि विविहेहिं ॥६४॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादिरैश्वानंतानंतैर्विविधैः ||६४ || અર્થ : સંપૂર્ણ લેાક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યાં છે. સૂક્ષ્મ અને માદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધાથી. વિવેચન : આખા લેાક પરમાણુએથી ભરપૂર છે. अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णा गाहमवगाढा ||६५॥

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90