Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ પંચાસ્તિકાય વિવેચન : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. પ્રથમ સમયે દર્શન ખીજે સમયે જ્ઞાન, એમ સાથે જ છે. ૨૬ .ण वियप्पदि णाणादो गाणी णाणाणि होंति गाणि । तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहि ॥ ४३ ॥ न विकल्पते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवत्यनेकानि । तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ||४३|| અર્થ : આત્માને જ્ઞાનગુણના સંબંધ છે, અને તેથી આત્મા નાની છે એમ નથી; પરમાર્થથી બંનેનું અભિન્ન પણું જ છે. વિવેચન : જ્યાં જીવ હાય ત્યાં જ્ઞાન હૈાય જ. જુદા નથી. जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वातियमघवा दव्वाभावं पकुव्वंति || ४४ ॥ यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणश्च द्रव्यतोऽन्ये । द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ॥ ४४ ॥ અર્થ : જો દ્રવ્ય જુદું હાય અને ગુણુ પણ જુદા હાય તા એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યના અભાવ થાય. વિવેચન : સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. જુદા માને તેા અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હાય તેથી દ્રવ્યના અભાવ થાય. अविभत्तमणण्णत्तं दव्वगुणार्णं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेर्सि ||४५॥

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90