Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 30
________________ પંચાસ્તિકાય ૨૫ અર્થ : ઉપગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારને છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણુ. વિવેચન : ઉપગના બે ભેદ છે. વસ્તુને સામાન્ય પણે જાણે તે દર્શન ઉપયોગ અને વિશેષપણે જાણે તે જ્ઞાનઉપગ. એ બન્ને ઉપગ જીવ માત્રને હેય છે. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥४१॥ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि । कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्त नि ॥४१॥ . અર્થ : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુકૃત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાને પગના ભેદ છે. વિવેચન : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ, કુમતિ, કુકૃત અને વિલંગ એ જ્ઞાનના આઠ પ્રકાર છે. આત્માને સમજવા માટે ભેદ પાડ્યા છે. જ્ઞાનપગ અને દર્શને પગ એ બન્ને સાથે જ છે. दसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥४२॥ दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितं । अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ॥४२॥ અર્થ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવલદર્શન એમ દર્શને પગના ચાર ભેદ છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90