________________
૧૧૨
નવપદ પ્રકાશ આમ કેટલાંય પાપ કરાવે. માટે જો અનેા ત્યાગ રાખે તે બધા પાપમાંથી મચી જવાય,” આમ પ્રેરણાથી શિષ્યે બધા લીધી, પછી પેડા દેખાય તે એવી કડવી નજરે તેને જુએ કે આ પેડા તા ત્યાગવૃત્તિ અને તૃપ્તિ તથા વિનય. ભક્તિ-સેવા-ઢૌચાવચ્ચ ચૂકાવનારો છે. હાશ! એ ટળ્યો તે સારું થયું”. આમ તે અસકલેશનું કાયમી તૃપ્તિનુ મહાસુખ માણે છે. એ આચાય આપે છે. આ અ-સંકલેશના મુખની આગળ પેલું માતા-પિતાએ આપેલ પેડાના રાગ-સક્લેશભ” સુખ તે શા હિંસામમાં છે ? જે સુખ આચાર્ય ભગવંતના ચર્ચ્યા આપી શકે છે તે સુખ માતા -પિતા નથી આપી શકતા. આચાર્યંના એ ત્યાગના ઉપદેશથી વિષય-ત્યાગમાં આવતાં, આંઝવાના નીર જેવા સલેશના સુખથી અચ્યા. હવે ચિત્તમાં એ સ’ફ્લેશઅખના–આતુરતા વગેરે નથી. તેથી અ-સલેશની શાન્તિ પ્રસન્નતા એવી રહે છે કે વિષયાના ભાગવાથી જે આનદ્ર નહોતા થતા, તે કરતાં કેઇ ચુણા વધારે આનંદ તેના ત્યાગથી રાગસ ફ્લેશ જતાં અનુભવાય છે.
ચિત્તમાં સફ્લેશ નથી, તા ચિત્ત સ્વસ્થ રહે છે. એ ચિત્તની સ્વસ્થતા એ સમાધિ છે, રાગાદિના સક્લેશ નિહ એ સમાધિ; અને સમાધિનુ' સુખ અનુપમ છે, આચાય મહારાજ આ સમાધિનું અનુપમ સુખ આપે છે, કેમકે એ રાગાદિના સક્લેશથી ડાવે એવા ઉપદેશે આપે છે, એવી સારાદિ કરે છે, એવી સત્પ્રવૃત્તિ કરાવે છે.
પ્ર૦-અહી ‘સુરીશ-પાયા' અર્થાત્ સૂરીશ-ચા’ કહ્યુ' એટલે કે આચાય ના ઇશ અર્થાત્ વડેરા આચાર્ય, એમનાં ચરણા, ‘સુખદાતા' કહ્યા ! પ્રશ્ન છે કે આચાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org