Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 181
________________ - ૧૭૦ આશ્વાસન મળે છે. લાખો રૂપિયા કેઈએ ગુમાવ્યા. અને તે ખૂબ હતાશ-નિરાશ થઈ ગયે, ને તે ઉપાધ્યાય પાસે આવે તે ઉપાધ્યાય કહે; “તારું તો શું ગયું છે? મોટા ચક્રવતી છ ખંડના રાજાના ખંડના ખંડ ઉપડી ગયા, તેના ચૌદ રત્ન ગયાં, નવ નિધાન ગયા, તેના પ્રમાણમાં તારા આ થડા લાખ ગયા શી વિસાતમાં ? આમ આધાસન આપનાર ઉપાધ્યાય તે બાંધવ સમાન છે. ઉપાધ્યાય જગતના ભ્રાતા છે. ભાઇની વિશેષતા એ છે કે તે સહાયક છે, સુખદુખમાં સાથે રહેનાર છે. તે સહાનુભૂતિ તથા સમસંવેદન કરનાર હોય છે. જે એક ભાઈને ખોટ આવી, તે બીજે ભાઈ કહેશે, “મારે છે તે તારું જ છે; ચિંતા ન કરીશ કેણ માગવા-લેવા આવે છે? પરંતુ આટલા શબ્દ હિંમત આપે છે. આમ ભાઈ માફક ઉપાધ્યાય સહાનુભૂતિ બતાવી તેને સહાયરૂપ બને છે. - પ્રવે-ઉપાધ્યાય તો જગતની વસ્તુઓના સંબંધ છેડીને બેઠા છે, તો તે શી રીતે સહાનુભૂતિ બતાવવા જાય ? ઉ–ઉપાધ્યાય દુખિયારા જગતને એવી શાસ્ત્રસમજ આપે છે કે, “જુઓ તમે બાહ્ય વસ્તુની ખોટ કે અભાવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192