Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 151
________________ ૧૪૦ “ગણ ગચ્છ સંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદીયે ચિભૂતા ? પ્ર-પહેલાં કહ્યું “સૂરિ-ગણને સહાયા અહીં કહે છે ગણી ગ૭ સંધારણે સ્થભભૂતા, એમાં ફરક પડે? ફરક ન હોય તો એનું એ ફરીથી કહેવામાં પુનરુક્તિ નથી! ઉ –ના, પુનરૂકિત નથી, કારણ કે પહેલાં ગણું અને ગણના સહાયક કહ્યું તે સામાન્યથી કહ્યું અહીં ગણી-ગછનું સંધારણ કરવામાં સાવધાન કહ્યું તે વિશેષથી કહ્યું. એટલે એ કથનમાં સામાન્ય વિશેષનો ફરક છે, સહાયક એ સામાન્ય કથન એટલા માટે છે કે સહાયક તે ઉપાધ્યાય સિવાય બીજા પણ હોય છે. દા.ત, વૈયાવચી મુનિ હોય એ પણ ગણી ગણને સહાયક છે. પરંતુ એમને ગણી-ગણુના સંધાણુર કરનારા ન કહેવાય. ત્યારે ઉપાધ્યાય શ્રુત-ધરપણાથી અને શ્રુતદાયકપણથી ગચ્છના સુધારક કહેવાય ગરછના પ્રાણ શ્રતધર્મ અને ચારિત્રધર્મ છે. શ્રતધર્મના પ્રેરક પોષક ઉપાધ્યાય છે. તો શ્રતધર્મ રૂપી પ્રાણના પિષક એ સુધારક કહેવાય. ઉપાધ્યાય “આત્મપર વિભાજન કરા” છે. આ વિશેષતા એટલા માટે છેકે ભવિ અને ઉપાધ્યાય જે સત્રાર્થના બોધ આપે છે તેમાં આત્મા અને પર એટલે કે જડ, એનો સચોટ વિભાગ કરી આપે છે. તેથી સામાને આત્મા અને પર અંગેનું સ્વરૂપ નિશ્ચિત થઈ જાય છે, ને તે નિર્ણય થઈ જવાથી જડને રાગ ઓછો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192