Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 169
________________ ૧૫૮ ઉપાધ્યાય બાહ્ય અને આભ્યંતર તપમાં રક્ત છે, માત્ર ઉપવાસ આયંબિલ નહિં, પરંતુ અનશન-ઉણાદરી-વૃત્તિસક્ષેપાદિ માāતપ તથા પ્રાયશ્ચત, વિનય, વૈયાવચ્ચ આદિ અભ્યંતર તપમાં પણ સતત રકત છે, મગ્ન છે, આતપ્રેત છે. પૂછે, મોટા ઉપાધ્યાય શુ કામ તપ કરે? -- પ્ર૦-ઉપાધ્યાય મુનિઆથી ઉપરની કક્ષાએ છે તા પણ અને ઉપાધ્યાય અનતાં પહેલાં તપમાં ઘણુ' ઘણુ આરાખ્યું છે તે પણ એમનેય આ માછું આવ્યતર તપના પ્રકારો આરાધવાના? ઉ,હા, આ તેા જિનશાસન છે એ ન ભૂલશે. જિનશાસન એટલે વીતરાગ ન થાઓ ત્યાં સુધી અવશ્ય આરાધવાના સવર-નિર્જરા (તપ) ના પ્રકારો ઉપદેશનારુ ધ શાસન. પછી એ પામીને ઉપાધ્યાય પણ સમજે છે, કે ‘હું કે હેજી વીતરાગ નથી થયા ત્યાં સુધી સંવ-નિર્જરા અવશ્ય આણધવા જરૂરી છે,' પછી કેમ? એ તપમાં રકત ન હેાય? ઉપાધ્યાય તપ શું કામ આચરે એનું ખીજું કારણ વળી તે મુનિએ માટે આલમન રૂપ છે. પેાતે તપના ૧૨ પ્રકાર આરાધે, તો એ દેખીને મુનિએ પણ આરાધે. ઉપાધ્યાયને તપમાં ચુસ્ત દેખે ! મુનિએ ય સુસ્ત થાય આ સૂચવે છે કે આપણા માથે એવડા ભાર છે,— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192