________________
ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
જીવ | વેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ | તેજલેશ્યા | અંતમુહૂર્ત પલ્યોઅસંહ ભાગ અધિક બે સાગરો
| પાલેશ્યા અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત અધિકદસ સાગરો જીવ શુક્લલેશ્યા અંતમુર્ત અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરો નારકી કાપોતલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો અસં ભાગ અધિક ત્રણ સાગરો નારકી નીલલેશ્યા પલ્યોઅસં ભાગ | પલ્યો અસં ભાગ અધિક દસ સાગરો
અધિક ત્રણ સાગરો નારકી | કૃષ્ણલેશ્યા પલ્યોઅસં ભાગ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો
અધિક દસ સાગરો, દિવતા | પૃષ્ણલેશ્યા (1) ૧૦ હજાર વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દિવતા | | નીલલેશ્યા પલ્યો અસર ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા
કાપોતલેશ્યા પલ્યો અસં ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દિવતા | તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમાં ભવનપતિ તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ | સાધિક એક સાગરોપમ વાણવ્યંતર, તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ | 1 પલ્યોપમ
જ્યોતિષી | તેજલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વિમાનિક | તેજલેશ્યા ૧ પલ્યોપમ | ર સાગરોપમ અધિક વિમાનિક | પાલેશ્યા ૨ સાગરોપમ અધિક | ૧૦ સાગરોપમ વિમાનિક | શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિકા ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ 1 ૬ લેયા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય ! પ વેશ્યા [ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય | શુક્લલેશ્યા | અંતર્મુહૂર્ત દેશોન કોડ પૂર્વ વર્ષ નોંધઃ દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિઓ દ્રવ્યથાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેશ્યામાં મરીને જાય છે તે જ લેશ્યામાં પરભવમાં જન્મે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org