Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 191
________________ આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ : શિથિલાચાર-શુદ્ધાચાર ૧૧ બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા-ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે– (૧) નો પરિમવડું પર , સંસારે પરિવત્તડું મહં. अदु इंखिणिया उ पाविया, इति संखाय मुणी ण मज्जइ ॥ -સૂયગડાંગ, શ્ર–૧, અ૦–૨, ઉ–૨, ગા–ર. બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. (२) न परं वइज्जासि अयं कुसीले, जेणं च कुपिज्ज न तं वइज्जा । – દશવૈ, અ–૧૦, ગા–૧૮. આ કુશીલિયો છે, એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. (૩) નિર્દૂ ર ન વ મળજ્ઞા, સપા વિવM मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ॥ – દશવૈ, અ –૮, ગા–૪૮. પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાગ કરવો. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ-૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, પચ્ચખાણ પણ કરાવવા નહિ. –ઉત્તરા, અ–ર, ગા–૨૯ () સવાર સાંજ બન્ને વખત ઉપધિનું પ્રતિલેખન કરવું. – આવ –૪ પાત્ર, પુસ્તક વગેરે કોઈપણ ઉપકરણનું એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવું જોઈએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત-નિશીથ –૧૯. असज्जाए सज्जाइयं, सज्जाए न सज्जाइयं । #ાને ન સMાગો, વો સન્નામો આવક–૪. I સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઈએ. (૮) પોરસી આવ્યા પછી કાલિક સૂત્રની સ્વાધ્યાય કરે તો ચૌમાસી પ્રાયશ્ચિત્ત જેમ કે–દીપાવલીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય. –નિશીથ ૧૯. (૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. –નિશીથ ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210