Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 262
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૨૪૧ ] ખીજા પ્રત્યે યથાચિત વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદની આવશ્યકતા છે. આ સર્વ ગુણ્ણા આવશ્યક ક્રિયાના આધારભૂત પૂર્વોક્ત તત્ત્વાના પાષણથી સહજ પ્રાપ્ત થાય છે. સામાજિક નીતિના ઉદ્દેશ સમાજને સુવ્યવસ્થિત રાખવાના છે. તેને માટે વિચારશીલતા, પ્રામાણિકતા, દીર્ઘ - દર્શિતા અને ગંભીરતા આદિ ગુણ્ણા જીવનમાં આવવા જોઇએ, જે આવશ્યક ક્રિયાના પ્રમાણભૂત પૂર્વોક્ત છ તત્ત્વાના સુસેવન વગર કેાઇ રીતે આવી શકતા નથી, તેથી પણ તેની વિશેષતા સ્પષ્ટ છે. આવી રીતે વિચારતાં સ્પષ્ટ જણાય છે કે-શાસ્ત્રીય અને વ્યવહારિક અને દૃષ્ટિએ આવશ્યક ક્રિયાનું યથાચિત અનુષ્ઠાન પરમ લાભદાયક છે, એમ જાણી તેમાં જેમ અને તેમ વિશેષ આદરવાળા થવુ. પ્રતિક્રમણની દૃઢ રીતિ-નીતિ સબંધી ઉલ્લેખ છ આવશ્યા પૈકી ચેાથા આવશ્યકનું નામ પ્રતિક્રમણ હોવા છતાં રૂઢિમાં છએ આવશ્યકેાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તેમાં આવતાં પ્રચલિત સૂત્રાના અર્થ-રહસ્ય સમજી તેના યેાગ્ય આદર કરવાથી અધિક લાભ મળે છે ને રસ ઉપજે છે; છતાં મહુધા તેમાં લેાકેાને મંદાદરવાળા જોવામાં આવે છે. ખરી રીતે અંગીકાર કરેલા વ્રત-નિયમેામાં જ્યાં સ્ખલના—અતિચારાદિક થવા પામે તેની શુદ્ધિ કરવા માટે ખાસ ઉક્ત ક્રિયા કરવાની છે અને એમ કરવાથી જ તેની સાકતા છે. તેમાંનાં સૂત્રાને અ પરમાર્થ સાથે સમજવા મહું થાડા લક્ષ રાખે છે. તેમાં સુધારણા કરવાની અને જે સમય રાક ૧૨

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326