________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૬૫ ] યથાર્થ ફળ વર્ણવી શકતો નથી, તો પછી મારી જેવા પામરનું શું ગજું?”
શ્રી જિનેશ્વરપ્રભુની પૂજા કર્યો છતે ગમે તેવા ઉપસર્ગો શાન્ત થઈ જાય છે, વિશ્વ-વેલાડીઓ છેદાઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન થાય છે. ”
એ રીતે શ્રી જિનેશ્વરપ્રભુની સભાવસ્તુતિ–ભક્તિથી પ્રસન્ન થએલાં કપદી યક્ષે મંદિર બહાર જઈ મંત્રીને કામઘટકામકુંભ આપે. ”
મંત્રી–હે યક્ષ ! આ કામઘટને હું શી રીતે લઉં? શી રીતે સ્થાપે? કેમ કે સમીપ રહેલા ઘડાવડે પુરુષને લજજાશરમ આવે છે.
યક્ષદેવ-–આ કામઘટ વગર ઉપાડ્યો જ અદષ્ટપણે તારી પાછળ આવશે. - પછી મંત્રીએ તે કામઘટ સ્વીકાર્યો. ત્યારબાદ મંત્રી કૃતકૃત્ય બની, તે કામઘટને સાથે લઈ પિતાનાં ઘર ભણી ચાલ્યા. આ બધે પ્રભાવ ધર્મને જ છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૩ ]
યાત્રિકને સૂચના अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपं भविष्यति ॥
અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાનમાં સવિશે છુટે છે–છટી શકે છે પરંતુ અવિવેકીપણાથી તીર્થસ્થાનમાં કરેલું