________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૯૭ ] વિગેરે ખરાં ભૂષણે નથી; પણ હાથનુ ભૂષણ દાન છે, કંઠનુ ભૂષણ સત્ય છે અને કાનનુ ભૂષણ હિતવચન સાંભળવા તે છે.
૧૬. પરધન પત્થર સમ ગણી, પરસ્ત્રી માત સમાન ગણે અને સહુ જીવાને આત્મ સમાન ગણુા. આ શિક્ષાચનાને એક ક્ષણ પણ ભૂલી જાઓ નહિ.
૧૭. માણુસનાં ખૂન કરતાં સત્યનું ખૂન ઓછુ ભયંકર નથી. એક વાર અસત્ય ખેલવાથી પ્રમાણિકપણુ ચાલ્યું જાય છે.
૧૮. કરકસર ( ખીજા ) ભાઈની ગરજ સારે છે; પણ તે કૃપણુતામાં ન ભળવી જોઇએ. કૃપણુતા એ એક મોટુ કલંક છે. ૧૯. સ્વતંત્ર બનવામાં જેટલી કેાશીશ કરવામાં આવે તેટલી જ સ્વચ્છંદી ન બનવામાં પણ કરવી જોઇએ.
૨૦. નિરભિમાની થવું પણ તેમાં સ્વમાનભંગ ન થવા જોઇએ, કેમકે સ્વમાનની લાગણી માણસને ઉચ્ચ કાર્ય માં પ્રેરે છે.
૨૧. તમે બીજાને ન ઠંગેા પણ ખીજાએ તમને ન ઠગી જાય તેની સાવચેતી પણુ રાખેા. વિશ્વાસના આ જમાના નથી.
૨૨. શરીર સારું રાખવુ જ હાય તા ‘ જીણું લેાજનમ’ પ્રકૃતિને અનુકૂળ લેાજન પણ પ્રથમનુ પચ્યા પછી કરવું.
૨૩. સર્વ પ્રાણીવર્ગને સ્વાત્મા સમાન સમજતાં શિખા. ૨૪. ગૃહવ્યવહાર સારા ચલાવવા ઇચ્છતા હૈા તા ગૃહિણી ( ઘરની સ્ત્રી ) સાથે મૃદુતાથી-ઉચિત નરમાશથી કામ લેતાં શિખા, ૨૫. આલસ્ય–પ્રમાદ જ માટે દુશ્મન છે. વિવેકભર્યો ઉદ્યમથી દુષ્કર કાર્ય પણ સાધી સાષ મેળવી શકાય છે. અનુભવથી આ વાતની ખાત્રી જરૂર થશે. [ જૈ. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૩૯૭ ]