Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 294
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૭૩ ] ઈચ્છતો નથી, પરંતુ રસકસવાળું નિગ્ધ અને મનગમતું ભજન ગષત ફર્યા કરે છે. ૩. શાતાગારવયુક્ત સાધુ શરીરની શોભા કરે છે તથા કામળ, શયન, આસન અને વાહન વિગેરેને વધારે પડતું પ્રસંગ રાખે છે. શરીરને કંઈપણ કષ્ટ પડે એવા કાર્યથી હંમેશા તે દૂર રહે છે. ૪. આવી વિરુદ્ધ પરિણતિથી સંયમમાર્ગથી ચકી મંગુ આચાર્યની પેઠે સાધુ અધોગતિ પામે છે, તેથી આત્માથી સાધુ સાધ્વીઓ તેવા કુમાર્ગથી ચેતતા રહી સદગતિગામી થાય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૨ ] ઈન્દ્રિયોને કબજે રાખવા માટે હિતોપદેશ. ૧. ઈન્દ્રિયને વશ પડેલા જીના તપને, કુળને તેમ જ પ્રતિષ્ઠાને લેપ થાય છે. વિષયસુખમાં આસક્ત થયેલા જીવની પંડિતતા દૂર થઈ જાય છે. તેને અનિષ્ટ માગે વળવું પડે છે અને રણસંગ્રામ વિગેરે વિવિધ આપદાઓ વેઠવી પડે છે. સુસંયમી સાધુ એમ સારી રીતે સમજે છે. ૨. તેથી જ તેઓ વિણા, મૃદંગાદિકના મેહક શબ્દમાં રક્ત થતા નથી. મને હર રૂપ દેખીને ફરી તેને જોવાની લોલુપતાથી જેતા નથી. તેમ જ સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છિત થતા નથી. એ રીતે સંયમમાર્ગમાં સદા નિશ્ચળ રહેવા પ્રયત્ન કરે છે. ૩. સંયમના લક્ષપૂર્વક ઈન્દ્રિયોનો નિગ્રહ કર જરૂરને છે, એટલે ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરતાં થકા રાગ ૧૮

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326