Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
[ ૨૭૨ ]
શ્રી કપૂરવિજયજી
૪. શાક, સંતાપ, અધીરજ, અત્યત શાકજન્ય ક્ષેાલ, વૈમનસ્ય (વિરાધ), મંદ સ્વરથી રુદન અને લાંબે સ્વરથી રુદન કરવું એ સઘળું મુનિમાથી વિરુદ્ધ છે.
૫. ભય, સ ંક્ષેાભ, ખેદ, ચાલતાં પથને ત્યજી દઈને સિંહાર્દિકના ભયથી અન્ય પંથે ચાલવું, વૈતાલાદિકથી ઠરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવા અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું કરવું ધર્મીને અનુચિત છે. પથભેદ વિગેરે તેા જિનકલ્પી મુનિને આશ્રયીને સમજવું.
૧. અત્યન્ત મલિન પદાર્થ દેખી મનમાં દુગચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભ વસ્તુને દેખી આંખ ફેરવી નાંખવી એ સુસયતને ઉચિત નથી.
૭. ઉક્ત ચાર કષાય અને નાકષાય વિગેરે દાષા તજવા ચેાગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મૂંઝાઈ તેને તજી શકે નહિં. એ કર્મીનું પ્રખળપણ' સૂચવે છે, માટે ભવભીરુ જનાએ ખૂખ ચેતીને ચાલવું જોઇએ.
[જે. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૧. ]
ગારવત્રિક( ત્રણ ગારવ )ના કરવા જોઇતા ત્યાગ
૧. ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન અને ઉપકરણેા આશ્રી મમતાથી મૂઢ સાધુએ એમ માને કે-આ મારી સમૃદ્ધિ છે તેમ જ હું આટલા બધા સાધુ સાધ્વીના નાયક છું, એમ માનનાર સાધુ ઋદ્ધિગારવવાનૂ લેખાય છે.
૨. રસગારવમાં ગૃદ્ધ થયેલેા સાધુ અરસ, વિસ કે રૂક્ષ ( લખુ' ) લેાજન જેવું સ્વાભાવિક મળી જાય તેવુ લેવા

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326