Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 273
________________ e [ ર૫ર ] શ્રી કરવિજયજી તે સમયેચિત હિતોપદેશ. ૧. શ્રી પર્યુષણ પ્રસંગે કઈક ભાઈ-બહેને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દુવાલસ, અઠ્ઠાઇ, પાલખમણ અને માસખમણદિક વિવિધ તપસ્યા કરવા ઈચ્છે છે અને કરે છે, પરંતુ પૈસા ખર્ચવાની શક્તિના અભાવે મનમાં સંકેચ પામી ચૂંઝાય છે, તેમ જ ઉક્ત તપસ્યાને લાભ લઈ શકતા નથી, તેથી દરેક શહેર કે ગામના શ્રદ્ધાળુ આગેવાનેએ એકમત થઈ સભા કે સંઘ સમક્ષ જાહેર કરવું જોઈએ કે કેઈપણ ભાઈ બહેનને ગમે તે પ્રકારની તપશ્ચર્યા કરવાની ભાવના થાય તેણે સુખપૂર્વક કશે પણ સંકેચ રાખ્યા વગર ઈચ્છા મુજબ પિતાની શરીરશક્તિ અનુસાર ચઢતા ભાવે તપસ્યા કરવી, સંઘમાંથી કેઈએ તે બાબત ટકા કે નિંદા કરવી નહીં, છતાં કોઈ ખર્ચને અંગે નિંદા કરશે તે શ્રીસંઘ સખ્ત ઠપકો આપશે. ૨. પર્યુષણાદિ પ્રસંગે કેઈને નવકારશી પ્રમુખ સંઘજમણ કરવાનું હોય ત્યારે તપસ્વી જનની તબીયત નહીં બગડતા સચવાઈ રહે તેવી તેમની પ્રકૃતિને માફકસર ખાનપાનની સગવડ કરી રાખવાનું સાથે જ સંપૂર્ણ લક્ષ રાખવું, જેથી પરિણામે લાભ થવા પામે. સારું હલકું ને પ્રકૃતિને માફક આવે એવું પરિમિત ખાનપાન કરવાથી જ તપસ્વીઓને શાતા બની રહે છે, એ ભૂલવું ન જોઈએ. ૩. શક્તિ અનુસાર નાની-મોટી તપસ્યા કરવાથી અનેક પ્રકારનાં લાભ થવા પામે છે. વળી પારણામાં તેમ જ ઉત્તરપારણામાં ખાનપાન પ્રસંગે આજકાલ જે બેદરકારીથી ભૂલ થાય છે તે સુધારી લેવાથી કસતી તપસ્યાની સફળતા થઈ

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326