Book Title: Karmgranth 6 Vivechan Part 01
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ કર્મગ્રંથ-દ ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૪) ૧નો બંધ, ૭નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૫) ૧ નો બંધ, ૭ નો ઉદય અને ૭ની સત્તા આ ભાંગો ૧૨મા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૬) ૧ નો બંધ, ૪ નો ઉદય ૪ ની સત્તા આ ભાંગો ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી દેશોનુ પૂર્વક્રોડ વર્ષ. (૭) અબંધ, ૪ નો ઉદય અને ૪ કર્મની સત્તા આ ભાંગો ૧૪ મા ગુણસ્થાનકે વર્તતા જીવોને જ હોય છે. કાળમાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી પાંચ હ્રસ્વાક્ષર જેટલો કાળ હોય છે. સત્તāબંધ જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના ભાંગા અહૃદય સંત - તેરસસુ જીવ ઠાણેસુ ભગા એગ મિ પંચ દો ભંગા હુંતિ કેવલિણો ૫૪૫ -- ભાવાર્થ :- પ્રથમના ૧૩ જીવભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય છે. અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. ૪૫ વિશેષાર્થ ::- ૧૪ જીવસ્થાનકને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન :- સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયજીવથી શરૂ કરી સંશી અપર્યાપ્તા જીવ સુધીના ૧૩ જીવભેદને વિષે પહેલો ૮ નો બંધ - ૮નો ઉદય-૮ની સત્તા તથા (૨) ૭નો બંધ-૮નો ઉદય ૮ની સત્તા એમ બે ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે પહેલા પાંચ ભાંગા ૮ નો ઉદય ૮ની સત્તા ૮નો ઉદય ૮ની,સત્તા ૮નો ઉદય ૮ની સત્તા ૭ નો ઉદય ૮ની સત્તા (૧) (૨) ૮ નો બંધ ૭ નો બંધ ૬ નો બંધ ૧ નો બંધ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 354