________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિનિકા
ગણાયું જ છે. ૫. કલ્યાણવિજ્યજી જલપૂજાને આચમના માટે કહી પૂજાની આધ્યાત્મિક હેતુતા દૂર કરી ભૌતિક અથવા અધિક ઉદારતાપૂર્વક વિચાર કરીએ તે સમજ ૨હિત સમર્પણ કોટિની આ ભાવના છે ભગવાનને જમાડે તો પાણી તો પાવું જ પડે ને ! આવો ભાવ પ્રચ્છન્ન રીતે તેમના લખાણમાંથી ટપકે છે.
જ્યારે વિદ્યા અને ફલાદિ પૂજા કરતાં તેના પરથી મમત્વને ઉતારવાની વૃત્તિ છે.
જલવિના જીવન અસંભવ છે માટે જલવિના કઈ પણ પ્રકારનું પકવાન્ન બનવુ પણ અસંભવ છે. તે જલને નૈવેદ્યના થાળમાં ધરીને પ્રભુની પાસે ભાવના ભાવવાની છે કે “ હે આત્મા... મારે આ જલ વિના ન ચાલે. કયારે મારી પરાધીનતા દૂર થાય! જ્યારે હું સ્વતંત્ર થાઉં ? અણાહારી બનું “
આ રહયો તે પ રત્નશેખર સૂ મ. ને શ્રાદ્ધ વિધિનો પાઠ.
માદ્રિ સર્વવસ્તુનિવૃત્તિહેતુત્વાતિના નામ अनतिशायी ति तढोकनमपि कार्यम् ।' पृ. ५६
આમ આપણે અનેક શાસ પાડો અને યુકિતઓથી વિચાર કરી ગયા કે અભિષેકપૂજા ખાન એ અષ્ટપ્રકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com