________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિદારિક
જે કહેલો છે તેથી મા મા પ્રતિ રૂતિ પ્રતિમાd આવો અર્થ અહિં કહી શકાય તેમ નથી માટે આ અર્થને નજરમાં રાખીને પ્રતિમાસ એક એવાં બાર અપને આવો જે અર્થ કરે છે તે પ્રમાણશુન્ય છે.
હવે યાકિનીમડુત્તરાસૂનું આચાર્ય પ્રવર બ રિભદ્રસૂરીશ્વરજી મહારાજનું એમણે જે પ્રમાણ ટાંક્યું છે તેને વિચાર કરીએઃ
“ વિમાન યાવર પૂવા વિકલ્પ અર્તા આ પાઠ મૂકીનું તેઓએ:
એ જ રીતે શ્રી હરિભદ્રસૂરિજીના સમયમાં જો પ્રતિદિન પૂજા ચાલુ હોવ તે તેમણે આઠ દિવસ પર્યત અવિચ્છિન્નપણે પૂજા ચાલુ રાખવાનો ઉપદેરા આપવો ન પડત.
આ પ્રમાણે જે એમણે સાર ખેચ્યો છે તે જાણી જોઈને એ મહાપુરૂષના સ્પષ્ટ અભિપ્રાયોને છૂપાવવાનો પ્રયત્ન છે કારણ આ કારિકાને ભાવાર્થ એ છે કેઃ - નિરંતરપણે આડ દિવસની પુષ્પાદિકથી પૂજા કરવી અને વિભવાનુસારી સર્વ પ્રાણીઓને દાન કરવું.
એટલે અહિ પ્રતિષ્ઠાવિધિ સમાપ્ત થયા પછી તેને આ શેષ વિધિ કહેલો છે. ટીકાકરેએ આ લેકની અવતરણિકામાં –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com