Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 144
________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૨૮ આજકાલના આ નવા પ્રવાહમાં પ્રવેશતા પહેલાં સાધુભગવંતો અને વિદ્વાનો વિચાર કરે સત્યની રજુઆત કે ઈતિહાસની શોધખોળ માટે માત્ર બે ચાર ગ્રંથનું જ્ઞાન નહી પણ તલસ્પર્શી વિચારણ-તત નિરાગ્રતા અને એક સંનિષ્ઠ વિચારણું શૈલીની પણ આવશ્યક્તા છે. લેખક મહોદયે આ ચીજો ગુમાવી દીધી હોય તેમ લાગે છે અંતે અમે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે તેમને ક્ષયોપશમ નિર્મળ અને મેક્ષસાધક બને. વાંચક ગણ જિનપૂજા પદ્ધતિની પ્રાચીનતા, પવિત્રતા, પારમાર્થિક્તા, પરમાનંદતાને આ ગ્રંથિી વિચાર કરીને શંકાન જાળને ઝાપટી નાંખી સ્વપરનું કલ્યાણ સાધે એજ ભાવના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146