Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 118
________________ જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક ૧૦૨ જે કાળમાં જનસંઘને સગડુનની જરૂર છે ત્યારે આવા આગમ પરંપરા વિરુધ્ધ તુકકાઓ ઊઠાવી સમાજને ડહોળી નાંખવાનો પ્રયત્ન કરવામાં શાણપણ તે નથી જ. એ જ પ્રમાણે ચૌદમી સદી સુધીમાં બનવા દરેક પ્રતિષ્ઠા ૯ માં માતક સનાતોની ભલામણ છે પણ એ પછીના પેમ રૂપ બદલાઈ જાય છે” આમાં તેઓ “કેમ કે પંદરમા સૈકામાં વિજ્ઞાન સાર્વત્રિક નિયમિત થઈ ગયું છે. (હતું એટલે “દ્વાદશ માનિક નાનો “લખવાની આવશ્યકતા રહી નહિ.” આમ જે હેતુ તેઓ આપે છે તે તેમનાં જેવા ઇતિહાસકારને શોભાવનાર નથી જ કેમ કે શ્રી ધર્મઘોષસૂરિજી ચદમી શતાબિના છે અને તે પૂજ્ય સૂરિવર સ ધાચારભાષ્યની ટીકામાં – गन्धोदकादिभिः स्नपनं, सुभिमुकुनाल वस्त्र णांगलून નિત્યાદ્ધિ અથર્ “સુગંધી જલવડે નપન કરવુ સુધ વાળા અને સુકોમળ વત્રવડે અગ લુછીને વિગેરે એટલે કહવાનો મતલબ એ છે કે ચિદમી સદીમાં પણ સ્નેપન વિલેપન પૂજાઓ ચાલુ હતી. અને હોય જ કેમ કે ૫ ઉમાસ્વાતિ મહારાજા અને પૂ. પાદલિપ્તસૂરિજી મહારાજા જેવા પૂવ ધર અને બહુ બત આચાર્યોએ નિત્ય નાનને આવકાર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146