Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 120
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિક to તે ગમે તે હો પણ તેઓ નાનપૂજા પર્વગત જ હતી” આ વાતને સિદ્ધ કરનારું એક પણ પ્રમાણ પ્રાચીન આચાર્યવરનું આપી શક્યાં નથી. ઉલટા નિત્યસ્નાનનું વિધાન કરનારા પૂર્વાચાર્યોનાં ઢગલાબંધ વચનો આપણને મળી રહયાં છે. એટલે “મહાનામાંથી લઘુસ્નાત્રોની ઉત્પત્તિ થઈ કે ન થઈ' આની ચર્ચા અને કાર્યગત નીવડે તેમ નથી તેથી તે વિષયની ચર્ચાને અહિં બાજુ પર મૂકી આપણે આગળ ચાલીએ. R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146