________________
જિન પૂજા પદ્ધતિ પતિદારિકા
૧૧૦
વળી આ પૂજાને મંત્ર પણ સ્પષ્ટ રીતે વસ્ત્રયુગલની વાત કરે છે. व्यूतं शशांकस्य मरीचिभि. कि दिव्यांशुक दद्मतीव चारु । युक्त्या निवेश्योभयपार्श्व-मैंद्र, पूजां जिनेंद्रोऽस्याकरोत तृतीयां।
આમ સકલચ દ્રજી એ ચકખુ જુઅલ વાળી ગાથાનું પામાણ્ય માની લીધું તે વાત ખોટી છે પોતાની પાસે જ “વહ્યું જુઅલ” તેવો પાઠાંતર પટ રીતે હતે. વળી તેમણે મંત્રરૂપ શ્લોક બનાવ્યો છે તેમાં વસ્ત્રયુગલની જ વાત લખી છે.
આગળ ઉપર તેઓએ આભરણ પૂજાની અને તે સાથે ભગવાનની પણ મશ્કરી થાય તેવાં કેટલાંય કડવાં વચનો લખ્યાં છેઅમે તે અશ્રવણીય, અપઠનીય વચનોને અહિ ન લખતાં તેમણે આભરણપૂજા સામે જે શાસ્ત્રીય રીતે વાંધો ઉઠાવવાની હિંમત કરી છે તેનો જ જવાબ આપીશું તેઓ પોતાની રીતે શાસ્ત્રીય વાંધો ઊભા કરતાં જણાવે
પણ સાથે જ હમેશા ભગવાન ઉપર આંગીઓ તથા આભૂષણે રાખતાં ચૈત્યવદન કરનારે પડખ્ય, પદસ્થ તથા રૂપરહિતત્વ આ ત્રણ અવસ્થાઓની ભાવના કેવી રીતે કરવી ? એ મુખ્ય પ્રશ્ન પસ્થિત થાય છે.
-- પૃ. ૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com