Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 98
________________ પૂજા પ્રકરણના રચયિતા અહિં એક વાત ખાસ જણાવી દેવી જોઇએ કે પૂજા પ્રકરણના રચયિતા કોણ ? આગળ ૫-૩૬ પર તેમણે એક પ્રશ્ન ઊઠાવે છે કે પૂજા પ્રકરણના રચયિતા કોણ છે ? તે બાબત પ. કલ્યાણવિજયજીએ શંકા ઊઠાવી અને “કે ત્યવાસી વિદ્વાનનો સંદર્ભ છે.” પૃ.-૩૩, એમ પોતાનો નિર્ણય જણાવી આગળ આમ પણ જણાવ્યુ છે કે “વિકમ - ૧૫૦૨ તથા ૧૫૦૬માં થયેલા મથે પહેલાનાં કોઈ પ્રયમાં પૂજા પ્રકરણનો ઉલેખ જોવામાં આવ્યો નથી. જો કે આ બધુ પરસ્પર વિરૂદ્ધ છે. તે વાત આગળ જોઈશુ છતાં પણ એક વાત તો તેઓ પણ લખે છે કે દેરાસરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે એકવીશ પ્રકારી પૂજાની યોજના કરવામાં આવી છે.” (પૃ. ૩૬ ૫. ૧૪) આ વાત પં, કલ્યાણવિજયજીએ પોતાના અસદાગ્રહને સિધ્ધ કરવા માટે જ આલેખેલ હોય છે એમ લાગે છે. વળી ની ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સંબધકારિકામાં પ્રભુપૂજા માટે શું કર્યું છે તે જોઇએ “શષ્યના મન પ્રસાદ તરં સમાધિ तस्मादपि निः श्रेयसमतो हि तत्पूजन न्याय्यम । १ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146