________________
(૧૦)
these questions, for more than 3000 years, the different religious circles and the principal schools of thought in India have striven unceasingly to supply answers." ( Pp. No. 9) જેમ ભૌતિકવિજ્ઞાનના માર્ગ અપનાવવા, તે માટેની યાગ્યતાએ હોવી જરૂરી છે તેમ અધ્યાત્મના માર્ગ અપનાવવા માટે પણ કેટલીક શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક યાગ્યતાએ હાવી જરૂરી છે આ યાગ્યતાએ વિનાના મનુષ્ય, જે અધ્યાત્મના માર્ગ અપનાવે તે તેને કાંતા સદંતર નિષ્ફળતા મળે છે અથવા તેા ધારી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેા ખીજી ખાજુ ભૌતિકવિજ્ઞાનના માર્ગ પણ એટલા સરળ નથી. કુદરતનાં રહસ્યા પામવા માટે તેના અત્યાધુનિક ઉપકરણા પણ તદ્દન વામણાં પુરવાર થાય છે.
અત્યારના વૈજ્ઞાનિક-યુગમાં વૈજ્ઞાનિક સાધનાની ભરમાળ ભલે ઉપલબ્ધ હોય, છતાં, તે આધ્યાત્મિક ઉપકરણાની તુલના કરી શકે તેમ નથી. પરતુ વમાન યુગમાં એ આધ્યાત્મિક યેાગ્યતા તથા સાધના પ્રાપ્ત કરવાં દુઃશકય જણાય છે. તેથી આપણા માટે બે માંથી એક પણ માર્યાં સ`પૂર્ણ` ઉપકારક નિવડી શકે તેમ નથી. એટલે આપણી જિજ્ઞાસા સતેાષવાને ફક્ત એક જ માર્ગ છે અને તે એ કે આપણા પૂના મહિષ એ આ આધ્યાત્મિક માર્ગે, કુદરતનાં રહસ્યાને પ્રાપ્ત કરીને આપણી સમક્ષ મૂકયાં છે. તેના અભ્યાસ કરી, તે રહસ્યાને જગતના અન્ય જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાં.
αγ
પ્રસ્તુત પુસ્તકમાં, આપણા પ્રાચીન મહાપુરુષોએ રજૂ કરેલ પૃથ્વી એટલે કે જ'ભૂદ્વીપ અને તેમાં રહેલ અન્ય પદાર્થાનુ વર્ણન છે. આ પ્રાચીનગ્રંથમાં આવતા પદાર્થો અને આધુનિક વિજ્ઞાન – ખગાળશાસ્ત્રમાં આવતા પદાર્થોં અને તેના વણુનમાં ઘણા જ તફાવત જોવા મળે છે. આ તફાવતનું ખરૂં. કારણ શેાધવુ ઘણું જરૂરી છે.
સામાન્ય રીતે આપણા જૈન આગમા, એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની વાણી છે, તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આપેલી દેશનાએ ઉપદેશ-છે અને શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ મુખ્ય શિષ્યા-ગણધરા-એ તે ઉપદેશને સૂત્રબદ્ધ કર્યાં તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં આ સપૂર્ણ દ્વાદશાંગી કઠસ્થ રાખવામાં આવતી હતી એટલે કે દરેક શ્રમણ તે મુખપાઠ કરતા હતા અને તે રીતે મુખપાઠની પર’પરા લગભગ શ્રુતકેવળી ચૌદપૂ`ધર શ્રી ભદ્રમાહુસ્વામી સુધી ચાલી. તેઓના સમયમાં બાર વર્ષોંના ભયંકર દુષ્કાળ દરમ્યાન અપૂરતા પોષણ તેમજ મયાદ શકિતના પરિણામે કેટલુંક શ્રુત ભૂલાઈ ગયું. ત્યાર બાદ, શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે એટલે કે વિક્રમ સંવત ૫૧૦ આસપાસ દેવદ્બેિ ગણિ ક્ષમાશ્રમ, વલભી વાચના વખતે, સસિદ્ધાંત, શ્રુત-આગમગ્રંથાને પુસ્તકારુઢ કરાવ્યા. ત્યાં સુધીમાં ઘણું શ્રુતજ્ઞાન વિસરાઈ ગયું હતુ. અને જે કાંઈ ઉપલબ્ધ હતું તેમાં શ`કાસ્પદ પાઠ પણ ઘણા હતા. અત્યારે ઉપલબ્ધ-આગમગ્રંથાની તાડપત્રીય હસ્તપ્રતા, લગભગ બધીજ, વિક્રમના અગિયારમા સૈકાની અને તે પછીની જ છે. એટલે કે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણ મહારાજે તે લખાવેલી કોઈપણ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. આ ૫૦૦-૬૦૦ વર્ષોંના ગાળામાં પણ આગમના પાઠમાં કાંઈ કેટલાય પાઠાંતરો થયા હશે અને એ પાઠાંતર સાથેનુ' આગમ-જ્ઞાન આપણી પાસે આવ્યુ છે. એ આગમ