Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 15
________________ જનાગમ સૂત્રસાર બધા જ ધમ'માં માન્ય એવી સદાચારની આ પાયાની વ્યાખ્યા છે. જીવનના બધા જ ક્ષેત્રોમાં હરીફાઈ તીવ્ર બની છે. એક ભિખારીથી લઈ ને મેટા-મેટા શ્રીમંતા સુધી સૌ આ હરીફાઈમાં રેસના ધેાડાની માફક દોડી રહ્યા છે. ખીજાતે પાછળ રાખી આગળ ને આગળ દેહવાની બધે વૃત્તિ છે, પછી આ આંધળી દોટમાં સદાચારના વિચાર કરવાની પણ ફુરસદ કર્યાંથી હાય? ધામિ ક-આધ્યાત્મિક ક્ષેત્રો ઉચ્ચસ્થાને બિરાજેલાએ પણ વધુ ને વધુ ઠઠારાની સહાયથી પેાતાના હરીફાને પાછળ રાખીતે આગળ ને આગળ આવી હરીફ્રાઇમાં દોડી તા નથી રહ્યા ને? ૩. ગચ્છ રત્નત્રય જ ‘ગણુ' કહેવાય છે; માક્ષમાગ ઉપર ગમન કરવાને છ' કહું છે; સવ એટલે ગુણુના સમૂહ, નિર્મળ આત્મા જ સમય કહેવાય છે. (3) ગણધર' એટલે ૫૦-૫૦૦-૧૦૦૦ સાધુઓના વડા હાવુ એમ નહિ પરંતુ જ્ઞાન-દર્શીન-ચારિત્રરૂપી ત્રણ રત્નેાને ધારણ કરનાર. ગચ્છ' એટલે માત્ર સાધુઓના એક ચોક્કસ સમૂહ નહિ પરંતુ જેઓનું એક માત્ર લક્ષ્ય મેક્ષ છે એવા સાધક-સાધિકાઓના સમૂહ. સધ એટલે કાઈ ખાસ પ્રકારની ક્રિયાકાંડને માન્ય લેાકાનુ ટાળું નહિ; પરતુ ગુણવાન વ્યક્તિઓના સમૂહ. નિમ*ળ–નિખાલસ મન એટલે જ હળુકી આત્મા. કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80