Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 59
________________ જૈનાગમ સૂત્રસાર ૪ ક્ષણેક્ષણ પૂરી જાગૃતિ (જૈન પારિભાષિક શબ્દ છે ‘ઉપયાગ'). જેતુ' આખું જીવન જાગૃતિપૂવ કનુ` અને સાવધાનીપૂર્વક હોય તેા એના અવા જĒા ક્ષય થતે। જાય છે અતે મેક્ષા એ સહેજે અધિકારી બને છે. ૬૦. ક્ષણભંગુરતા જન્મ મૃત્યુ સાથે સાથે, લક્ષ્મી ચંચળ છે. ક્ષણભંગુર છે— અનિત્ય છે. જોડાયેલુ છે અને યૌવન ઘડપણ આ પ્રકારે (સંસારમાં) બધું જ (૬૯) સંસારમાંની બધી જ વસ્તુએ અને ભાખતાની અતિત્યતા એટલે કે ક્ષશુભ ગુરતા ખાસ કરીને જૈનદર્શન અને બૌદ્ધદર્શીનમાં સ્પષ્ટ રીતે અને ભારપૂર્વ′ક દર્શાવવામાં આવી છે. મૃત્યુની વાસ્તવિકતા, વૃદ્ધાવસ્થા અંતે લક્ષ્મીની ચંચળતા એ વિશે કશુ કહેવાની આવશ્યકતા પણુ હાય નહી. આ બધી વાસ્તવિકતા પૂરેપૂરી રીતે સમજતા છતાં નાણુસ આખુ་જીવન જાણે કે મૂર્છાવસ્થામાં વીતાવે છે. મૃત્યુ જાણે કે કદી આવવાનુ` ન હેાય એ રીતે જીવનની છેલ્લી ક્ષણુ સુધી પણ માણસ અનેક યેાજના આ ઘડતે! રહે છે. યુવાવસ્થામાં જાણે કે ધડપણું કદી આવવાનું જ નથી એવી મૂર્ખતાપૂણૅ ભ્રાંતિમાં તે જીવે છે. ધનસ પત્તિ જ્યારે ઢગલાખ ધ આવે છે ત્યારે પોતાની આવડત અને ઢાંશિયારીથી એ પ્રાપ્ત થઈ હોવાનું માને છે અને અચાનક જ્યારે ધનસ ંપત્તિ ચાલી જાય છે ત્યારે પોતાના ભાગ્યને દેવ દેવા માંડે છે. Jain Education International જો સસારની અતિત્યતા અર્થાત્ જીવનની તમામ ઘટનાની ક્ષણુભ ગુરુતા ખરાખર સમજાઈ જાય તે અનુકૂળ અને પ્રતિકૂળ એવી બધી જ પરિસ્થિતિઓ વચ્ચે મનુષ્ય સ્વસ્થતાપૂર્વક જીવી શકે, એટલુ' જ નહી સમ! જ માટે પણ તે અવરેધરૂપ કે સમસ્યારૂપ બને નહી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80