Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 68
________________ જૈનાગમ સૂત્રસાર પ૭ આ ગાથામાં એક બીજી પણ મહત્ત્વની વાત સામે આવે છે કે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી એવા ભગવાન મહાવીરે આ હિતોપદેશ આપે છે. અનુત્તરને અર્થ છે કે જેના વિશે કશે જ સંશય રાખી ન શકાય એટલે કે જેમના જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય વિશે કશા જ સંશય માટે અવકાશ નથી એવા ભગવાન મહાવીરે આ પેિલ આ હિતોપદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80