Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 73
________________ નામ સૂત્રસાર દર આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્ર ંથા નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે જેનુ કુલ્લે ગાથા પ્રમાણુ નીચે મુજબ છે: નિયુક્તિ ભાષ્ય ટીકા ૪૫ મૂળ આગમોની ગાથા ૪૯૧૮ ૮૨૬૭૯ ૧૪૩૮૪૭ ૩૭૧૮૩૮ Jain Education International ૬૦૩૨૮૨ ૯૮૭૮ કુલ ૭૦૨૦૬૮ આ ૪૫ આગમાના (૧) મૂળસૂત્રો, (૨) તેની નિયુ*ક્તિએ (૩) ભાષ્યા, (૪) ચૂર્ણિ અને (૫) ટીકા-વૃત્તિઓ એમ દરેકના પાંચ અંગ છે જે પંચાંગી કહેવાય છે, અને એ દરેક પ્રમાણભૂત ગણાય છે; આમ કુલ્લે સાત લાખ ગાથા પ્રમાણ જેટલું આ સાહિત્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80