________________
૧. ઉપદેશ અધિકાર
જે સ્વસમય અને પરસમયના જાણુકાર, કીર્તિ'માન, કલ્યાણકારી અને સૌમ્ય છે, તથા યુક્ત છે, એ જ નિગ્રંથ પ્રવચનના સારને અધિકારી છે.
અધિકાર કાને છે?
તીથ કરાની વાણીને સાર કહેવાના જે પોતાના મનને જાણે છે અને શ્રોતાના મનને એટલે કે શ્રોતાની ચે।ગ્યતા અને પાત્રતાને જાણે છે એવા તેજસ્વી, સા પરહિત ઇચ્છનાર અને કરુણાવાનને જ તીય કરાની વાણી વિષે લવાના અધિકાર છે.
તીથ કરાની વાણી વિષે લાંખા લાંબા પ્રવચન આપવાનુ તે ગેા ખણપટ્ટીથી ગમે તેવા પોથીપડિત કરી શકે; પરંતુ તીથંકરોની વાણીના સાર તા તે જ કહી શકે જેણે એ નિમ્ર થવાણી પોતાના આચરણમાં ઉતારી હાય.
પ્રાચીન ઋષિ પર પરાનું સૂત્ર છે :
“અમારું જીવન એ જ અમારા ઉપદેશ.”
ગંભીર, ગુણાથી
કહેવાના
(૧)
૧. સદાચાર
તમે પેાતાના માટે જે ઇચ્છતા હૈ। તે ખીજા માટે
પેાતાને માટે ન ઇચ્છતા હૈ। કેંચ્યા. આ જ જિનશાસન (૨) :
પશુ ઇચ્છે; અને જે તમારા એ ખીન્ન માટે પણ ન તીથ કરાના ઉપદેશ છે.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org