Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 8
________________ સાદર સમર્પણ ઉંઝાનગરમાં સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત, સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી કુલચન્દ્રવિજયજી ગણિવર તથા પૂ. મુનિશ્રી વરબોધિવિજયજી મ. આદિની શુભનિશ્રામાં સ્વ. શાહ ઇશ્વરલાલ કિશનાજી તથા સ્વ. ગંગાદેવી ઇશ્વરલાલના આત્મશ્રેયાર્થે તથા શાહ ઘેવરચંદ ઇશ્વરલાલજી તથા અ. સૌ. શ્રી કમલાદેવી ઘેવરચંદજી તથા સુપુત્રી ગીતાબેન સીતારામના ઉપધાન તપની આરાધના નિમિત્તે પ્રસ્તુત જૈન શ્રાવકાચાર સાદર ભેટ લી. સ્વ. કોઠારી ઇશ્વરલાલ સનાજી સ્વ. કોઠારી ગણેશમલ કસનાજી સ્વ. કોઠારી પુખરાજ કસનાજી કોઠારી લહેરચંદ, ઘેવરચંદ, ખીમરાજ, મંગળદાસ, સીતારામ, રમેશચન્દ્ર, પારસમલ, ચંદુલાલ, પ્રવીણકુમા૨, શામળચંદ, કુમારપાળ, મોન્ટુ, શ્રીપાળ, વસ્તુપાળ આદિ બેટા પોતા શાહ ઇશ્વરલાલજી કિશનાજી કોઠારી પરિવારના સાદર જયજિનેન્દ્ર. ૩

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70