Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 16
________________ પ્રેમચંદ–બાપા ! પડિકમણું કરવાથી પાપની માફી મળે છે. તે હવેથી હું હમેશાં ડિમણું કરીશ, અને તમારી પાસેથી જુદી જુદી બાબતના ખુલાસા લઈશ. | હેમચંદ–દીકરા ! જે તું એમ કરીશ, તે મને ઘણે સંતોષ થશે. બરાબર વિધિ પ્રમાણે રોજ બે વખત પડિક્કમણું કરવું, એ આપણે ધર્મ છે. ' સારબંધ. દરેક શ્રાવકના છોકરાએ પડિકકમણું શીખવું અને તેને હેતુ જાણવાને માટે ખુલાસા કરાવી હમેશાં પડિક્કમણું કરવું. સારાંશ પ્રશ્નો. 1 હેમચંદ કેવો શ્રાવક હતું, અને તે શું કરતો હતો ? - - - ૨ પડિકકમણામાં શું શું હોય ? તે કહે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81