Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 62
________________ સારાંશ પ્રા. ૧ વાડીલાલ તંદુરસત હતો, તેનું શું કારણ * ૨ પુણ્યથી શું શું થાય તે કહે છે " - ૩ મહેતાજીને આભાર માની છોકરાઓએ શું કરવાનું - કછું કર્યું? ''. પાઠ ૩ મો. . . " . પાપ. , રામનગરમાં એક શ્રાવકે જૈન પાઠશાળા સ્થાપી, તે પાઠકળા ઉપર તેણે એક સારા મારતરની નિમણૂક કરી, અને તે સ્તરને જણાવ્યું કે, તમારે પાઠશાળામાં જુદા જુદા બે વર્ગ ડિવા. પહેલા વર્ગમાં જે સારા છોકરાઓ હોય, તેમને રાખવા ને બીજા વર્ગમાં જે નઠારા છોકરા હોય, તેમને બેસાડવા. જે શિ છોકરાને વર્ગ હતું, તેમાં બધા છોકરાઓ એકઠા થયા. ઈનઠારા વર્ગમાં ગયું નહિ, ત્યારે માસ્તરે આવી કહ્યું કે, જે પરા છેકરા હોય તે પેલા બીજા વર્ગમાં બેસે, અને સારા કરા હેય, તે અહીં બેસી રહે તે માંહેથી એકોવિંદનામને કરે ઉભો થઈ છે. માસ્તર સાહેબ ! સારા છેકરા ક્યા, ને નઠારા છોકરા કયા, તે શી રીતે જણાય ? માસ્તરે કહ્યું, પાપી હોય, તે નઠારા છેકરે કહેવાય છે, અને જે પાપી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81