________________
૫૬
- પછી ચંદુલાલ ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થશે.
સારબંધ. દરેક છોકરે ચંદુલાલની પેઠે દેરે જવું, અને પાપ લાગવાથી આલેયણ લઈ કરેલાં કર્મની નિર્જરા કરવા તત્પર થવું. -
સારાંશ પ્રશ્નો. ) - ૧ ચંદુલાલ કે છોકરો હતે ? તે કહે.
૨ નિર્જરા એટલે શું ?
૩ તપના બધા મળીને કેટલા પ્રકાર છે? - ૪ આદરનાં અને બાહેરનાં તપ ગણાવે.
પાઠ ૩૫ મો.
એક વખતે કેટલાક શિષ્ય ગુરૂને આગળ આવી કહેવા - લાગ્યા કે, ગુરુ મહારાજ અમને બંધને અર્થ સમજાવશે ? - ગુરૂ–ાશ ! તમે ધ્યાન દઈને સાંભળજે. કમને જીવની
સાથે જે સંબંધ થાય, તે બંધ કહેવાર છે. જેમ દુધ અને ' - પાણી મળી જાય છે, તેમ કર્મનાં પુગળ જીવની સાથે મળી = જાય, તે બંધ કહેવાય છે. જેમ કેદી બંદીખાને સ્વતંત્ર રહી