Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/011508/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ કત્તાએ સર્વ હક્ક સ્વાધીન રાખ્યા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ' ' . . . अर्पणपत्रिका. . કે, છે . . * * * * * દેવેંદ પૂજ્ય ચરમ તીર્થંકર શ્રી છે મહાવીર પરમાત્મા છે છે જેમના નામનું સ્મરણ પણ મહા સંપદાને વિ- ક સ્તરે છે, જેમની વાણી આ ભવાબ્ધિમાં ડુબકાં ખાતાં ભવ્ય પ્રાણીઓને નૈકા સમાન છે, જેમનું પ- છે. વિત્ર ચરિત્ર દ્રષ્ટિગોચર થતાં વીતરાગપણે સિદ્ધ કરાવે છે, જેમની સેવા કલ્પલતા સમાન છે, તેથી વેગે છે શ્વરે પણ તેને સદા ચાહે છે, જેમનું દર્શન થતાં તિર્યંચે પણ સ્વાભાવિક વૈરભાવને તજી દે છે, ઉપજ દ્રવ કરનારાં પ્રાણીઓ પર પણ જેઓ દયાર્દુ ભાવે રહે છે, છે જેમના ગુણજ્ઞાનરૂપી અમૃત અમર પદ્ધી આપે છે, કે રાગ રેઝિથી સંતપ્ત થએલાં પ્રાણીઓને શાં ( રવામાં જેઓ પુષ્પરાવર્ત મેઘ સમાન છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રની સાથે કરૂણારૂપી જળથી સ્પર્ધા કરવા વાળા, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તેમના છે. ચરણાંબુજમાં આ લઘુ પુરતક સમર્પણ કરીએ છીએ. I પ્રસિદ્ધ કર્ત * * * * \ ક છે * * * * * Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ જૈન ધર્મમાં પ્રવેશ પથીના બીજા ભાગમાં પહેલા ભાગથી | વધારે ચડીઆનું જ્ઞાન થાય, એ હેતુ રાખીને તેની રચના કરવામાં - આવી છે. જે જે વિષને માટે પહેલી પિથીમાં ઉપક્રમ કરવામાં આવ્યું છે, તે તે વિષયને વધારે સ્પષ્ટ કરવાના ઈરાદાથી તેના તે વિષયને પાછા આ પુસ્તકમાં ગોઠવવામાં આવ્યા છે. પ્રથમ ભાગને * અભ્યાસ પૂર્ણ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓને આ ભાગ સર્વથા. ઉપયોગી થશે એમ આશા છે. - આ પુસ્તકને કિયા, ધર્મ, નીતિ અને તત્વ એવા ચાર - ખંડમાં વહેચેલું છે. પહેલા ખંડમાં દર્શન, પૂજા, સામાયિક ને પડિકમણના નાના પાઠે ગોઠવેલા છે, બીજા ખંડમાં દયા, સત્ય, ' ચેરી, રાત્રિભેજન, અભક્ષ્ય, દેવ, ગુરૂ, ધર્મ વિગેરે પાઠ ગોઠ' વેલા છેત્રીજા ખંડમાં હિંમત, ચેખાઈ વિનય વગેરે પાઠ : ગોઠવેલા છે; અને ચેથા ખંડમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનો માત્ર કે બધુ થાય, એવા માત્ર નાના પાઠે ગોઠવેલા છે. તે સિવાય તે તે વિષયને લગતી સહેલી અને મને રંજક સાદી કવિતાઓ ઉમેરી અભ્યાસીને આનંદ આપે એવી ચેજના કરેલી છે. - આ પુસ્તકમાં આવેલા પાઠ સંબધી રમુજી ચિત્ર સ્થળે સ્થળે - આપવાને અમારા વિચાર હતું, અને વાસ્તવિક છે કે તેમ કર્યાથી . પુસ્તક બાળકોને વધારે પ્રિય થઈ શકે, પરંતુ ચિત્ર તૈયાર કરા વવામાં ઘણી વિલંબ થાય એવું લાગવાથી, તથા બીજી કેટલીક - અડચણેથી આ બીજી આવૃત્તિમાં પણ તેમ કરવા બની શક્યું નથી, - હવે આ પુસ્તક જિનશાળાઓમાં ઉપગી થઈ તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ અમને જલદી મળે, એવી અમે આશા રા * : - - - - - +, :. * * * * * Page #6 -------------------------------------------------------------------------- ________________ ખીએ છીએ, કે જે વખતે અમે અમારી ધારણા પ્રમાણે બા- . કોને તે વધારે ઉપગી થવા અમારો વિચાર પાર પાડી શકીએ. આ પુસ્તક થયા પછી મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ ચારિત્રવિજયજીને શુદ્ધ કરવા માટે અમે વિનતિ કરી. તેઓશ્રીએ કપા.' કરી પુસ્તકને આદિથી અંત પર્યત તપાસી જોઈ, જે જે વિચાર, કે વાક્ય શ્રી જૈન ધર્મની વિરૂદ્ધ લાગ્યા, તે સર્વે સુધારી આપ્યાં. તે પ્રમાણે પુસ્તક શુદ્ધ કરી અમોએ છપાવ્યું છે. મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજીએ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં ઘણો જ શ્રમ લઈ સહાય આપી છે, તે તે બાબત અમે આ પ્રસંગે તેઓને માટે આભાર માનીએ છીએ. શિવાય અત્રેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડ માસ્તર શા. ચાંપશી ગુલાબચંદ એઓએ આ પુસ્તકની ભાષા શુદ્ધ, સરળ અને રસિક થાય, તેટલા માટે પુસ્તક વાંચી સુધારી આપ્યું છે, માટે તેમને પણ અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ. અન્ય જૈિન વિદ્વાન ગ્રહર આ ગૃહસ્થનો દાખલે લઈ વર્ગના કાર્યને સહાય આપશે એવું અમે ઇચ્છીએ છીએ. આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પ્રથમવૃત્તિમાં શેઠ ખેતી બીસી તરફથી રૂા. પ૦ની સહાયતા મળી હતી. અન્ય શ્રીમંત. ગૃહસ્થને અમારા વર્ગના કાર્યને ઉક્ત શેઠને દાખલો લઈ, મદદ. કરવા વિનતી કરીએ છીએ. છેવટે એટલું જ કહીએ છીએ કે, આ પુસ્તક જૈન બાળકિને ઉપયોગી થવા માટે તથા ભુલ કે દોષથી રહિત કરવા - માટે અમે એ યથાશક્તિ પ્રયત્ન કર્યો છે, છતાં મનુષ્ય પ્રકૃતિના E ધર્મ પ્રમાણે તેમાં કોઈ પણ દેશ માલુમ પડે છે. તે વિદ્વાન - વર્ગ દરગુજર કરશે, એવું અમે ચાહીએ છીએ. . પ્રસિદ્ધ કર્તા. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. આ વિષય, જિન દર્શન જિન પૂજા • • ખંડ ૧ લે. • • • '' સામાયિક.. પડિક્કમણું ૫ • • ખંડ ૨ જે. • .. - દયા (અહિંસા) • જીવ દયા વિષે કવિતા સત્ય સત્ય વિષે કવિતા ... ચેિરી . . ચારી વિષે કવિતા... દેવ • • ગુરૂ • ધર્મ • • ઈશ્વર જગત્ કર્તા નથી - રાત્રિ ભેજન , અભક્ષ્ય ” શ્રાવકના આચાર વિષે કવિતા , - ૨૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય હિમત હિંમત વિષે કવિતા વિનય * .... ચાભાઈ ચોખ્ખાઇ વિષે કવિતા 406 ... પાપનું મૂળ સ્માશ્રવ સવર નિર્જરા બધ ક્ષ : : ... ***. ... 1994 D ... 100 ... ... જીવ ... જીવ અને ઇંદ્રિ જીવની વિશેષ સમજ અજીવ પુણ્યમય પુણ્ય માંધવાની નવ રીત વિષે કવિતા... પુણ્યનું ફળ પાય ... ... 09. ઃ ... .. ... ... ખંડ ૩ જો. 800 **** .ww. 2.44 ... 1000 ... ... ૐ ખંડ ૪ થા. ... ... ... 433 : ... 334 440 .... ... : **** .... .... .... ... ... : ... : 01. ... 944 ... 100 ... ... 040 : 4604 **** 4807 .... .... ... : 936 *** :. *** *** : ... *** 800 : . *** **** પૃદ્ધ, ૨૮. ૩૧ ૩૧ .... 33 ૩૫ ..... 1840 **** 4040 ૩૬ ... ૩૮ .. ૪૧ ૪૩ ... ૪૬. A ૪૯ ૪૮ ૫૦ પર ..પ ૫૬ પુર ૬૦ દર ... ... : 200 940 ... ... : 4. Page #9 -------------------------------------------------------------------------- ________________ - જૈન ધર્મ પ્રવેશ પોથી - ભાગ ૨ જે. * - ખંડ ૧ લો. * કે * * * * * * પાઠ ૧ લો. છે. જિન દર્શન. . - - નિમચંદ નામને એક છોકરી હતી, તે ટેકીલે હું, કોઈપણ નિયમ લેતે, તે બરાબર પાળ હો, આવી તેનામાં - સારી ટેવ હતી, પણ તે ઉતાવળા સ્વભાવનો હતે. કોઈ પણ કામ કરે, તે તે ઉતાવળથી કરતે હતે. જે કામ શરૂ કરે, તેને - તે ઝડપથી ગમે તેમ પતાવી દેતે. " " - એક વખત નિયમચંદ દેરાસરમાં દર્શન કરવા ગયે, અને થોડી જ વારમાં પાછો વળે. તલકચંદ નામના એક શ્રાવકે - એને તેમ કર દીઠે. તલકચંદ–અલ્યા ! તું કે છોકરો છે ? Page #10 -------------------------------------------------------------------------- ________________ લીધાં. નિયમચંદ—હું શ્રાવકના છેોકરી છું. તલકચંદ—અહીં કેમ આવ્યેા હતા ? નિયમ દદર્શન કરવાને, તલકચ’દ.આટલી વારમાં તે કેવી રીતે દર્શન કર્યા નિયમચ`દ-ભગવાન્ની સામેએ હાથ જોડી દર્શન કરી તલકચંદ—છેકરા ! તું બધી રીતે ડાહ્યા છે, પણ તને દર્શન કરતાં આવડતું નથી. નિયમંચ દ—ત્યાંરે મને સમજાવો કે તે કેમ કરવાં જોઇએ? તલકચંદ દર્શનમાં ઉતાવળ કરવી ન જોઇએ. શાંતિ અને ધીરજથી તેકરવાં જોઇએ. જ્યારે આપણું દેરાસરનાં ખારણાંમાં પેસીએ, ત્યારે નિસીહિ એમ ત્રણ વાર કહેવું. પછી જ્યારે ભગવાનની મૂર્તિ નજરે દેખાય, ત્યારે તેને પગે લાગવું, પછી દેરાસરને ત્રણ ફેરાફી ભગવાનની સામે ઉભા રહી સ્તુતિ ભણવી, પછી ત્રણવાર ખમાસમણ દેવાં, પછી ચૈત્યવદન કરવું, આવી રીતે કરવાથી દર્શન કથા કહેવાય છે. નિયસચંદ—કાર્તા! હું તમારે મોટો ઉપકાર માનું છું, આવી રીતે દર્શન કરવાની રીત હવે મારા જાણવામાં આવી. આજથી ધર્મના કામમાં 'ઉતાવળ કરવાની મારી કુંટેવ હું છેાડી દઇશ; પણ મને નિસીહિ એટલે શું? તે સમજાવશે ? ૧ સંસારનાં કામ નિષેધીને હું દર્શન કરવા આવું છું. ► Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩ - તલકચંદ–જ્યારે આપણે દેરાસરમાં દર્શન કરવા આવીએ ત્યારે આપણુ ઘરનાં કાંઈ પણ કામ સંભારવા ન જોઈએ, તેને માટે નિશીહિ કહેવાય છે. - આ સાંભળી નિયમચંદ ઘણે ખુશી થયો, અને તે પછી તે હંમેશાં ઉતાવળ કર્યા વગર વિધિ પ્રમાણે દર્શન કરવા લાગે. સારધ. કઈ છેકરાએ નિયમચંદની જેમ ઉતાવળથી દેવદર્શન કરવા નહિ, અને દર્શન વિધિ બરાબર જાણશે. ' . સારાંશ પ્રા. ૧ દર્શને કેવી રીતે કરવી ? ૨ દેરાસરના બારણાંમાં પેસતાં શું બોલવું? ૩ નિસીહિને અર્થ શું? પાઠ ૨ જો. જિનપૂજા. બાપા ! તમે કયાં જાઓ છો ?' હું દેરાસરમાં પૂજા કરવા જાઉં છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪ . - બાપા ! મને સાથે તેડી જશે? - ચાલ, તને પણ પૂજા કરતાં શીખવીશ. બાપા ! ચાલે ત્યારે હું આવું છું. જો આ અરિહંત ભગવાન્ની પ્રતિમા છે. બાપા! તેમની પૂજા કેમ કરાય ? તે શીખવો. પહેલાં ન્હાઈને ચોખાં લૂગડાં પહેરવાં, અને ભગવાનની આશાતના ન થાય, તે માટે મોઢાની આસપાસ લૂગડું બાંધવું, પછી પ્રતિમાજીને નવરાવવાં, પછી અંગ લુંટણા કરી નવ અંગે તિલક કરવાં, પછી ફૂલ ચડાવવાં, અને ધૂપ કરે, અને પછી પાટલા ઉપર ચેખાને સાથીઓ કરીને ઉપર ફળ અને નૈવેદ્ય મૂકવાં, અને નવકારવાળી ફેરવવી, તથા સ્તુતિ ભણવી. આ પ્રમાણે પ્રભુની પૂજા કરવી જોઈએ. બાપા ! હવે મારા જાણવામાં આવ્યું તે પ્રમાણે હું ભગવાનની પૂજા અત્યારેજ કરું છું, અને હવે પછી હમેશાં સવારે એ રીતે પૂજા કરીને પછી જમીશ. . " *: સાબેધ આ પ્રમાણે અરિહંત ભગવાનની પૂજા કરવાની વિધિ જાણી - દરેક શ્રાવકના છોકરાએ હમેશાં પ્રભુની પૂજા કરવી જોઈએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ - * સારાંશ પ્રશ્નો, ૧ ભગવાનની પૂજા કરતી વખતે પહેલાં શું કરવું જોઈએ ? ૨ પ્રતિમાજીને નવરાવીને પછી શું કરવું જોઈએ ? ૩ ફૂલ ચડાવીને પછી શું કરવું ? આ ચેખા સાથીઓ કરીને પછી શું કરવું ? . . . પાઠ ૩ જે. સામાયિક, શિવકુંવરબેન વાલબાઈ ! તને સામાયિક આવડે છે ? વાલબાઈના, બેન ! મને સામાયિક આવડતું નથી. ” - શિવકુંવર–શ્રાવિકા થઈને સામયિક જાણતી નથી, એ . કેવી વાત કહેવાય? વાલબાઈ – હું સામાયિક ભણતી હતી, પણ મને તેમાં - સમજણ પડી નહિ, એટલે કે તે છોડી દીધું . - શિવકુંવર –તારી ઈચ્છા હોય તો તને હું સમજાવું વાલબાઈ–બેન ! સમજાવ. હું તારે આભાર માનીશ. - શિવકુંવર–સામાયિક કરવાથી ઘણે લાભ થાય છે. જેટલી વાર સુધી આપણે સામાયિક કરીએ, તેટલી વાર આપણાથી એક ચિત્તે અરિહંત ભગવાનનું ધ્યાન થાય છે જે કાંઈ ભણવું કે ગણવું હોય, તે પણ શાંતિથી થાય છે. સામાયિકને અર્થજ સારે Page #14 -------------------------------------------------------------------------- ________________ લાભ એ થાય છે, એટલે સામાયિક કરવાથી ઘણા લાભ મેળવી શકાય છે. વાલબાઈ–સામાયિક કરતી વખતે કેવી રીતે વર્તવું જોઈએ ? શિવકુંવર–જેટલે વખત સામાયિક લીધું હોય, તેટલો વખત ઘરના કે બીજા વહેવારના વિચાર મનમાં આવવા ન જોઈએ. તેટલી વાર તે પિતે વહેવાર નથી, પણ સાધુતામાં છીએ, એમ માનવું જોઈએ. એમ કરવાથી સામાયિકના બધા લાભ મળે છે. વાલબાઈ–વહાલી બહેન! હું હવે સામાયિકની મતલબ બરાબર સમજી. આવતી કાલથી સામાયિકની વિધિ શીખવા માંડીશ, અને તારી સાથે હમેશાં સામાયિક કરવા ઉપાશ્રયે. આવીશ.. સારબંધ, - દરેક શ્રાવક શ્રાવિકાએ દરરોજ સામાયિંક કરવું, અને વાલબાઈની જેમ સામાયિકને હેતુ સમજીને તે બરાબર કરવું જોઈએ.' સારાંશ પ્રા. * ૧ શિવકુંવરે સામાયિકને નહિ જાણનાર શ્રાવિકા માટે શું કહ્યું હતું? ' ' ' Page #15 -------------------------------------------------------------------------- ________________ . ૨ સામાયિક કેવી રીતે કરવું જોઇએ ? ' . ( ૩ જેટલી વાર સામાયિક કરવું, તેટલી વાર કેમ વર્તવું જોઈએ ? - ૪ સામાયિક કરવાથી શું લાભ થાય ? ૫ સામાયિકમાં શું શું થાય છે? ૬ સામાયિક વખતે કેવા વિચાર ન કરવા જોઈએ? પાઠ ૪ થો. પડિક્કમણું. " હેમચંદ નામે એક શ્રાવક હતું, તે હમેશાં પડિકમિણું ન કરતે, અને પિતાનાં ઘરનાં માણસોને પડિક્કમણું કરવાનું કહેતે. " તેને પ્રેમચંદ કરીને એક નાને છેક હતું, તેને પડિક્કમણું ન આવડતું નહિ, તેથી તેને તે શીખવતો હતો. એક વખતે જેણે પૂછયું –બાપા ! પડિકકમણામાં શું હોય? તે મને સમજાવે. ' હેમચંદ–પ્રેમચંદ ! કરેલા પાપથી હઠવું અને તે પાપની દેવગુરૂ પાસે માફી માગવી તે પડિકમણું કહેવાય છે, એની ક્રિયામાં પહેલું સામાયિક લેવામાં આવે છે, પછી પિતાથી. - બને તે પચ્ચખાણ લઇ અરિહંત ભગવાનનું ચિત્યવંદન કરાય છે, અને ગુરૂને વાંદણ આપવામાં આવે છે, તે સાથે કેટલાએક કાઉસ્સગ્ન પણ કરાય છે, એને માટે તેને આગળ જતાં હું વધારે સમજાવીશ. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રેમચંદ–બાપા ! પડિકમણું કરવાથી પાપની માફી મળે છે. તે હવેથી હું હમેશાં ડિમણું કરીશ, અને તમારી પાસેથી જુદી જુદી બાબતના ખુલાસા લઈશ. | હેમચંદ–દીકરા ! જે તું એમ કરીશ, તે મને ઘણે સંતોષ થશે. બરાબર વિધિ પ્રમાણે રોજ બે વખત પડિક્કમણું કરવું, એ આપણે ધર્મ છે. ' સારબંધ. દરેક શ્રાવકના છોકરાએ પડિકકમણું શીખવું અને તેને હેતુ જાણવાને માટે ખુલાસા કરાવી હમેશાં પડિક્કમણું કરવું. સારાંશ પ્રશ્નો. 1 હેમચંદ કેવો શ્રાવક હતું, અને તે શું કરતો હતો ? - - - ૨ પડિકકમણામાં શું શું હોય ? તે કહે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જો પાપ મો. દયા ( અહિંસા ), T ગંગારામ કરીને એક બ્રાહ્મણના છોકરા હતા, તે હંમેશાં લાકડી લઈને ફરતા હતા. જો કોઇ પશુ, પક્ષી કે બીનુ પ્રાણી દેખે, તેને તે લાકડીવતી મારતા હતા. એક વખતે દયાળજી નામના એક બીજો છોકરો તેની પાસે થઇને નીકળ્યેા. ગ‘ગારામની મારવાની નઠારી ટેવ જોઇને ચાળજીએ કહ્યું, ગ’ગારામ ! 2. આ તું શું કરે છે ? ગ`ગારામ ખેલ્યું, તારે શું કામ છે ? અમારી જેવી મરજી તેમ અમે કરીએ છીએ દયાળજીએ કહ્યું, ભાઈ ! જરા વિચાર કર. આવુ. પાપનું કામ ન કરવુ જોઈએ. ગંગારામે તોછડાઈથી કહ્યું, એમાં શું પાપનું કામ ? દયાળજી ઓલ્યા—તારી લાકડી મને આપ, તેનાથી હું તને મારૂં, તે તને કેવું લાગે ? ગ`ગારામ ખેલ્યું—એથી તેમને વસમું લાગે, દયાળજીએ કહ્યું, જેવી રીતે તને વસમુ લાગે, તેવી રીતે ખીજાં પ્રાણીને પણ વસમુ લાગે કે નહીં? ખીજાં બધાં પ્રાણી પણ આપણાં જેવાં છે, માટે કાઈ પ્રાણીને દુઃખ આપવુ ન જોઇએ. ખીજાને દુઃખ દેવાથી ઘણું પાપ લાગે છે. ગગારામ એલ્યા ભાઈ દયાળજી ! તારા કહેવાથી હવે મને ખરાખર સમજણ પડી, ܕܐ Page #18 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે બીજાના મારથી આપણને વસમું લાગે, તેવી રીતે બધાં પ્રાણીને વસમું લાગે, માટે કઈ પણ જીવને માર નહિ, કે બીજું દુઃખ દેવું નહિ. દયાળજી ! તને આવી સમજણ કેણે પાડી ? દયાળજીએ કહ્યું, હું શ્રાવકને કરે . અમારા ધર્મમાં જીવદયાને માટે બહુ બોધ લખેલે છે. કેઈ પણ જીવને પિતે માર નહિ, બીજાની પાસે મરાવ નહિ, અને બીજા મારતા હોય, તેને વખાણવું નહિ. એવી જિન ભગવાનની આજ્ઞા છે. ગંગારામે કહ્યું, ભાઈ દયાળજી ! હવેથી હું કદી પણ કઈ જીવને મારીશ નહિ, અને દુઃખ આપીશ નહિ સારધ, ..દયાળજીની પેઠે દરેક શ્રાવકના છોકરાએ પિતાના મનમાં દયા રાખવી જોઈએ, અને ગંગારામની પેઠે બીજાના કહેવાથી પિતાની કુટેવ છોડી દેવી જોઇએ. આ સારાંશ પ્રશ્નો. ૧ ગંગારામ કે છોકરો હતો ? ૨ ગંગારામને કેવી ટેવ હતી ? ૩ દયાળજી કે છોકરો હતો? ૪ દયાળજીએ ગંગારામને શું કહ્યું હતું ? તે કહો. તે Page #19 -------------------------------------------------------------------------- ________________ પ દયાળજીના કહેવાથી ગંગારામને કેવી અસર થઈ હતી? ૬ જિન ભગવાની કેવી આજ્ઞા છે ?' ' " પાઠ ૬ હો. - જીવ દયા વિષે. પાઇ. જગમાં ઝીણું જનમે રજત, '. પળમાં ઉપજે પળમાં અંત - પૃવી જળને વાયુ ઘાસ, તેમાં ફરતા જંતુ ખાસ. ૧ શ્રાવક તેની રક્ષા કરે, જતના સાથે ડગલું ભરે; એજ અહિંસા ધર્મ પ્રમાણ, એ જિનવરની આજ્ઞા જાણ ૨ પાપી હિંસા કરતા ફરે, : ધમી શ્રાવક તેથી ડરે જીવ દયાના પાળક જેહ, ગણવા શ્રાવક સઘળા તેહ ૩. * * ' ' . - ૧ પેદા થાય છે, તે જીવ. ૩ નાશ પામે છે. : : Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાઠ ૭ મો. સત્ય. અવેરચંદ અને પ્રેમચંદ નામના બે કરાએ જૈનશાળામાં એકજ વર્ગની અંદર ભણતા હતા. તેમાં ઝવેરચંદ જાડી બુદ્ધિના હતા, અને પ્રેમચંદ ઘણા હશિયાર હતા. અવેરચંદ બુદ્ધિમાં ઊતરતા હતા ખરા, પણ તેનામાં એક ગુણ સારા હતેા, તે પેાતાના વર્ગમાં માસ્તરની પાસે અને ઘરમાં માબાપની પાસે કદિ પણ ખાટું ખેલતા નહિ; જે સત્ય હાય તે કહી દેતે હતા. પ્રેમચંદ બુદ્ધિમાં ચતુર હતા,પણ તેનામાં જાડુ* ખેલવાની કુટેવ હતી. એક વખત માસ્તરે ઝવેરચંદને પૂ ંછ્યું, ઝવેરચ’દ ! ગઈ કાલે તું કેમ જૈનશાળામાં આવ્યે નહાતા ઝવેરચદે કહ્યું, સાહેબ ! મને પાઠ આવડતા ન હતા, તેથી હું શાળામાં આવવાને શરમાયા. પછી માસ્તરે પ્રેમચનને પૂછ્યું, પ્રેમચંદ ! તું ગઈ કાલે શાળામાં કેમ આવ્યા નહાતા ? પ્રેમચદ એલ્યા—સાહેમ ! મારે ઘેર કાલે મેમાન આવ્યા હતા; તેથી હું નહાતા આવ્યા. માસ્તરે ફરીવાર પૂછ્યું, તે કાલે પાઠ કર્યા હતા ? પ્રેમચંદે કહ્યું, હા, સાહેબ ! મે* પાઠ કર્યા હતા, માસ્તરે કહ્યું, ત્યારે કાલના પાઠ એલી જા, પ્રેમચ'દ એલ્યા સાહેબ ! અત્યારે મને યાદ નથી. ગઈ કાલે યાદ હતા. આ પ્રમાણે પ્રેમચંદના કહેવાથી તેના માસ્તરના મનમાં આવ્યું કે, આ કરો જાડુ' લે છે, માટે તેને શિક્ષા કરવી. પછી પ્રેમગઢને છેલ્લે બેસાર્યા, અને ઝવેરચંદનાં ખહુ વખાણુ કી. Page #21 -------------------------------------------------------------------------- ________________ 1, 5 = , આ માસ્તરે બધા છોકરાને ઊભા કરીને કહ્યું – છોકરાઓ ! તમે બધા આ ઝવેરચંદને દાખલે લેજે. તેની જેમ સાચું બોલવાની ટેવ રાખજે. આપણાથી કંદિ ખરાબ કામ થઈ ગયું હોય, તે પણ જે સાચેસાચું હોય, તે કહી દેવું તેમાં ખાસ કરીને પિતાને ધર્મ ગુરૂ, શિક્ષક કે માબાપની આગળ તે કદિ પણ છેટું બોલવું જ નહિ, જે છેક સાચું બોલે છે, તેની ઉપર બધા પ્રીતિ રાખે છે. કદિ તેનામાં બીજા ગુણ હેય, તેપણ છેટું બેલનારની ઉપર બધાને અભાવ થાય છે. આ ઝવેરચંદ મંદ બુદ્ધિને છે, તે પણ તે સાચું બોલનારે છે, તે તેની ઉપર મને પ્રેમ આવે છે, અને આ પ્રેમચંદ ભણવામાં હશિયાર છે, પણ તેનામાં જૂઠું બોલવાની કુટેવ છે, તેથી મેં તેને છેલ્લે કાઢયે છે, માટે દરેક છોકરાએ સાચું બોલવાની ટેવ રાખવી. - સારબંધ. ઝવેરચંદની જેમ સાચું બેલનારા છોકરાને માન મળે છે, અને પ્રેમચંદની જેમ ખોટું ખેલનારા છોકરાનું અપમાન થાય છે. સારાંશ પ્રશ્નો, ૧ ઝવેરચંદ કે છોકરો હતો ? ૨ પ્રેમચદમાં શી કુટેવ હતી ? * * Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૩ ઝવેરચંદને માન મળવાનું, અને પ્રેમચંદનુ અપમાન થવાનું શુ' કારણ હતુ. ? ૪ કાની કેની આગળ સાચુ ૫ છેકરામાં ગુણ હાય, અને હાય તા, તેના ગુણ કેવા કહેવાય ? ખેલવુડ ોઇએ ? સાચું ખેલવાની ટેવ ન પાઠ ૮ મો. સત્ય વિષે. દાહરા. જે શ્રાવકના સુતી વદે,” સાચેસાચી વાત, લાજ વધારી તે મને, લેાક વિષે વિખ્યાત.૩ વિશ્વતણા૪ વે'વારમાં, છે સાચાનુ” માન; સર્વ કરે જન પ્રેમથી, સાચાનુ' ગુણગાન, એક સાચની આંટમાં, લાખ તણા વેપાર, આંચપ ન આવે સાચમાં, સુધરે આ સ’સાર. બૂડાનું જગમાં ઘટે, માન અને અપમાન; મૃષાવાદનાં પાપથી, તે થાયે હેરાન, માટે શ્રાવક માળ સા, ખેલે સાચી વાત; સત્ય તણું વ્રત ધારીને, સુખ પામે ભલી ભાત, પ ૬ ખાટુ ખેલવાના ૧ દીકરા. ર્ કહે. ર કહે. . ૩ પ્રસિદ્ધ. પાપથી, ૩ પ્રસિદ્ધ ૪ જગતના ૫ ? હરકત. Page #23 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૯ મ.. ચારી મેહન–ભાઈ નાથાલાલ ! પાપ કરવાથી શું થાય છે ? - તે તું જાણે છે ? નાથાલાલ–હા, પાપ કરવાથી માણસ નરકમાં પડે છે. મેહન–નરકમાં શું હશે ? નાથાલાલ–નરકમાં પીડા ભોગવવી પડે છે. મેહન–નરકની પીડા તે આપણે જોઈ શકતા નથી, પણ - જે આ લેકમાં દેખાય તેવી પીડા પાપથી થતી હશે? નાથાલાલ–કેટલાંક એવાં પાપ છે, કે જે કરવાથી આ - લેકમાં અને પરલોકમાં પીડા ભોગવવી પડે છે. છે , મેહન–તેવું પાપ કર્યું હશે ? ' . - નાથાલાલ–તેવું પાપ ચોરી કરવાથી થાય છે. મેહનતે કેવી રીતે નાથાલાલ શેરી કરનાર માણસને આ લેકમાં રાજા = શિક્ષા કરે છે, અને પરલોકમાં નરકની પીડા ભોગવવી પડે છે, - મોહન–ત્યારે તે ચોરીનું પાપ આ લેક તથા પરલોકમાં પણ પડે છે, તે તે ઘણું જ નઠારું પાપ છે નાથાલાલ હા ભાઈ ! ચેરીનું પાપ ઘણું જ નઠારું છે, " પણ ચેરીને અર્થ તું જાણે છે? Page #24 -------------------------------------------------------------------------- ________________ મેહન–ના, હું જાણતો નથી, અને તે સમજા નાથાલાલ –જે કેઈન આપ્યા વિના લઈ લેવું, તે ચેરી કહેવાય છે, અને તે ઉપરથી તેનું બીજું નામ અદત્તાદાન કહેવાય છે. આ મોહન–કેઈના આપ્યા વિના લેવાથી એટલું બધું પાપ કેમ લાગે ? નાથાલાલ–પિતાની મનગમતી ચીજને કઈ ચેરી જા એટલે તે ઉપરના રાગને લઈને માણસનું મન દુખાય છે, અને તેથી ચેરનાર માણસને પાપ લાગે છે. માટે કોઈએ કદિ પણ ચેરી કરવી નહિ. ચોરી કરવાથી આ લેકમાં અને પરલોકમાં દુખી થવાય છે. મેહન–ભાઈ નાથાલાલ! હવે હું સમજ્યો. હું કદિ પણ ચોરી કરીશ નહિ. આજ તે મને બહુ શીખામણની વાત કહી, તેથી હું તારે પાડ માનું છું. સારધ. મેહનલાલે જેમ નાથાલાલ પાસેથી બેધ લઈ ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો, તેમ બધા છોકરાઓએ તે નિશ્ચય કરે જોઈએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ . ' સારાંશ પ્રશ્નો ૧ મોહને નાથાલાલને પહેલાં શું પૂછ્યું ? ૨ નાથાલાલે તેને ઉત્તર છે આ ? ૩ ચેરી કરવાથી કેવી પીડા ભોગવવી પડે છે? ૪ ચોરીનું પાપ કેવું છે? પ ચેરી કરવાથી પાપ શા માટે લાગે ? ૬ મહિને છેવટે શું કહ્યું? .. પાઠ ૧૦મો. ચોરી વિષે. | આપ્યા વિનાનું લેવું જેહ, સમજે બાળક ચેરી તેહ, છૂપાવી લે પરની ચીજ, પાપ તણાં તે વાવે બીજ. ૧ ચોરીનાં ફળ માઠાં હેચ, આ હાય કરે નહીં તેને કેય; ચેરને રાજા આપે દંડ, ચાર ઝલાયે ચારે ખડી. - ૧ પૃથ્વીના ચારે ખંડમાં. Page #26 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૧ મે. - દેવ. શિષ્યગુરૂજી ! દેવ કોને કહેવાય ? ગુરૂ–જેનામાં રાગ અને દ્વેષ ન હોય, તે દેવ કહેવાય છે. શિષ્ય–રાગ એટલે શું ? ગુરૂ—કેઈ ઉપર પ્રીતિ રાખવી તે. શિષ્ય–ઠેષ એટલે શું? ગુરૂ—કેઈ ઉપર ઇતરાજી રાખવી, તે દ્વેષ કહેવાય છે. દેવમાં કઈ જાતના દોષ હતાજ નથી, પણ તે ચાર અતિશયથી ચુક્ત હોય છે. પહેલા અતિશયથી તેમને કોઈ જાતના સંકટ– દુઃખનડતાં નથી, બીજા અતિશયથી તેમનામાં બધી જાતનું પૂરું જ્ઞાન હોય છે, ત્રીજા અતિશયથી તે ત્રણે જગને પૂજા કરવા યોગ્ય થાય છે, અને ચેથા અતિશયથી તેમનાં વચન બધી ભાષામાં સમજાય છે, અને તે સર્વને હિતકારક લાગે છે. શિષ્ય–ગુરૂજી ! હવે હું દેવના સ્વરૂપને સમજે, અને તેવા દેવ તે શ્રી અરિહંત દેવજ છે, એમ મને ખાત્રી થઈ. સારધ. શ્રાવકના દરેક છોકરાએ પિતાના સાચા દેવને ઓળખી તેમની ભક્તિ કરવી જોઈએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ - સારાંશ પ્રા. ૧ દેવ કેવા હેય ? - ૨ દેવમાં શું ન હોય ? : ૩ રાગ અને દ્વેષ એટલે શું ?' ( અતિશય કેટલા છે? અને તે કયા ક્યા ? પાઠ ૧૨મી ગુરે અનુપદ નામને એક શ્રાવક ઘણો વહેમી હતે. ગામમાં કેઈ બાવે કે જતિ આવે, તેને તે ગુરૂ તરીકે માનવા દોડી જો હતે.. ઘણા ઢેગી સંન્યાસી, બાવાઓ અને જતિએ તેને છેતરતા હતા, પછી તે ઘણે પસ્તાવો કર્તા હતા. આથી તે કંટાળી ગયે, અને તેણે નિશ્ચય કર્યો કે, આ દુનિયામાં કઈ ધર્મમાં ખરેખર શુદ્ધ ગુરૂજ નથી. એક વખતે તેને ગુણચંદ નામે એક શ્રાવક મળે, તેની સાથે વાતચિત થતાં અનુપદે તેને પૂછયું. શેઠ ! કેઈ ધર્મમાં સાચા ગુરૂ હશે? તેણે કહ્યું હતું, આપણું જિન ધર્મમાં સાચા ગુરૂ ઘણું છે. - અનુપચંદ–સાચા ગુરૂને શી રીતે ઓળખવા ? : ગુણચંદકઈ જીવની હિંસા કરે નહિ, હમેશાં સાચું બેલે, ચેરી કરે નહિ, બ્રહ્મચર્ય પાળે, અને પિતાની પાસે કોઈ Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ રાખે નહિ, એવા પંચમહાવૃત્તધારી હોય, એ સાચા ગુરૂ કહેવાય છે. એમનું શરણ લેવું જોઈએ. અનુપચંદ–તમે કહ્યા એવા ગુરૂ મને કેઈજ મળ્યા : નથી, તેથી હું આજ સુધી વહેમમાં ભરમાયે, પણ હવે એવા ગુરૂને શરણે જઈ ધર્મ આદરું, કે જેથી મારું કલ્યાણ થાય, ગુણચંદ–તેવા ગુરૂ આપણા જૈન મુનિઓ હોય છે. પછી અનુપચંદ એવા જૈન મુનિને શરણે ગયે, અને તે ગુરૂની ભક્તિથી ધર્મ પામીને સુખી થે. સારધ. અનુપચંદની જેમ વહેમી ન થવું, વહેમી થવાથી ખરા ગુરૂ મળતા નથી, અને ગુણચંદના જેવા સારા શ્રાવકને સંગ રાખો, કે જેથી સાચા ગુરૂ સમજની પડે? સારાંશ પ્રા. ૧, અનુપચંદ કે શ્રાવક હતો? ૨ અનુપચંદ શું કરતો હતો ? ૩ સાચા ગુરૂને શી રીતે ઓળખવા ? ૪ સાચા ગુરૂ કેણ છે ? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પાઠ ૧૩ મા ધર્મ. છે.કરાએ ગુરૂજી ! અમારી એક શકા દૂર કરશે ? ગુરૂજી—શી શકા છે ? કરાઓઅમે ધર્મ એટલે શું? એ ખરાષર સમજત નથી, માટે અમને એ વિષે ટૂંકામાં સમજાવેા. ગુરૂજીછેકરાઓ ! ધર્મને માટે તમે કેટલું સમજ્ય છે ? તે કહેા. છોકરાઓ—અમે તે એટલું સમજીએ છીએ કે, “ સારૂં કામ જે નીતિ તે ધર્મ ” ગુરૂજી—ત્યારે તમને શંકા શી રહે છે ? છે.કરાઓ કોઈ સારાં કામને ધર્મ કહે છે, કાઇ જીવનયા પાળવી તેને ધર્મ કહે છે, કેાઈ દેહેરે દર્શન કે પૂજા કરવા. જવું, એને ધર્મ કહે છે, અને કાઇ સાધુને વાંઢવું, એને ધર્મ કહે છે. કહા, તેમાં સાચુ શું? ગુરૂજી—છોકરાએ ! તમે જે જે કહ્યું, એ બધુ ધર્મમાં આવી જાય છે, પણ ધર્મના ટુંકા અર્થ એવા છે કે, જે નઠારી સ્થિતિમાં પડતા, એવાં પ્રાણીને ધારણ કરી અચાવે, તે ધર્મ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર પડે છે. ૧ સાચી વસ્તુનું જ્ઞાન થયું, ૨.સાચા દેવ; ગુરૂને આળખી તેમાં રૂચિ થવી, અને ૩ સસા Page #30 -------------------------------------------------------------------------- ________________ રમાં તથા ત્યાગમાં સારી વર્તણુક રાખવી. આ ત્રણ પ્રકારથી ખરાખર ધર્મ સચવાય છે, વળી નીતિથી વર્તવું જોઈએ, કેમકે નીતિ એ ધર્મને પાચે છે. છોકરાએ ગુરૂજી . હવે અમે ધર્મને માટે કેટલુંક સમજી ગયા, આપે અમારા ઉપર માટે ઉપકાર કર્યા છે. 1. સાબેધ. માણસે સાચા ધર્મ: ઓળખવા, અને પછી તે ધર્મ પ્રમાણે ચાલવુ . સારાંશ પ્રશ્નેા. ૧ છેકરાઓએ શી શકા કરી હતી ૨ ધર્મના ટુંકે અર્થશે? ૩ ધર્મના ત્રણ પ્રકાર હા み પાઠ ૧૪ મો. ઇશ્વર જગત્કત્તા નથી. ખાપા ! આ જંગમાં રચનાર કઇ હશે કે બેટા ! ના, જગતના બનાવનાર કોઈ છેજ નહીં, ખાપા! ખીજા મતના લાકે ઈશ્વરને જગત્ત્ના કત્તા માટે Page #31 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેઓ કહે છે કે, આ જગત પરમેશ્વરે બનાવ્યું છે, એનું શું સમજવું ? - ' એ વાત તદ્દન ખોટી છે. આ જગત્ ઘણુ કાળથી ચાલ્યું Fઆવે છે, તેને કઈ કરૂં છે જ નહીં. . . . . . - બાપા ! કર્સ વિના કોઈ ચીજ શી રીતે બને ? " બેટા ! ત્યારે તે ઈશ્વરને પણ કત્તા હોવો જોઈએ, વળી એ કર્સને ક હવે જોઈએ; એમ તે પારજ ન આવે. - હા બાપા ! એ વાત ખરી છે, જે ઈશ્વરે બધી ચીજ - -નાવી હોય, તે પછી ઈશ્વર પાપ, અધર્મ, અનીતિ વિગેરે શા માટે થવા દે? વળી કઈને સુખી, કેઈને દુઃખી, અને કેઈને રેગી શા માટે બનાવે ? જે એને પક્ષપાત કરે, તે ઈશ્વર અન્યાયી કરે, માટે હવે મને નિશ્ચય છે કે, કઈ રીતે ઈશ્વર આ જગ ને ક થઈ શકતું નથી. સારાં નઠારાં કર્મને લઈને જીવને સુખ દુઃખ મળ્યા કરે છે. " બેટા ! હવે તું બરાબર સમ. તારી આવી સમજણ જોઇને હું ખુશી થાઉં છું - સાર બેધ. . . શ્રાવકના દરેક છોકરાએ માનવું કે, જંગને કઈ કરે નથી, અને પિતાનાં કરેલાં પાપ પુન્યને બદલે એની મેળેજ મળ્યા કરે છે. છે ; Page #32 -------------------------------------------------------------------------- ________________ * * * : સારાંશ પ્રા. મા ૧ આ જગતું કેવું છે? ૨ જગને રૂં કોઈ નથી, તેનું શું કારણે ? ૩ ઈશ્વર જગને કર માનીએ, તે શ ષ આવે ? ૪ જીવ સુખ અને દુઃખી શેને લઈને થાય છે? પાઠ ૧૫ મે, રાત્ર ભજન ચંદુલાલ–કેમ પ્રાણલાલ ! ઉતાવળો ક્યાં જાય છે ? પ્રાણલાલ–ડું જમવાને જાઉં છું. - ચંદુલાલ–આટલે બધે ઉતાવળે કેમ જાય છે? પ્રાણલાલ–સાંઝ પડવા આવી છે, જે હવે વાર કરે તે રાત પડી જાય. - ચંદુલાલ–રાત પડે તે શી હરકત છે ? પ્રાણલાલપછી રાત્રે જમાય નહિ. ચંદુલાલ–રાત્રે શા માટે ન જમાય ? પ્રાણલાલ–અરે ચંદુલાલ ! શ્રાવક થઈને આ શું બેલે છે ?- શ્રાવકને દીકરો રાત્રે કદિ પણ જમે નહિ. ચંદુલાલ–રાત્રે જમવાથી શું થાય ? Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રાણલાલ–ચંદુલાલ ! રાત્રે જમવાથી પાપ લાગે છે. તું કઈ વાર રાત્રે જમે છે કે ? ચંદુલાલ-પ્રાણલાલ ! હું તે ઘણી વાર રાત્રે જમું છું - ફક્ત મારા બાપા અને મારી મા જમતાં નથી. મારે માટે છુટ છે. આ પ્રાણલાલચંદુલાલ ! એ થયું બેટું કહેવાય. રાત્રે જમવાથી એકલું પાપ લાગે છે, એટલું જ નહિ, પણ કઈ વાર - જીવનું જોખમ થઈ જાય છે. ' - રાત્રે ઝણ જીવજંતુ ધણાં થાય છે, તે આપણા ભાણામાં = પડીને મરણ પામે છે. વળી તે કઈ ઝેરી જીવ તેમાં પડે, - અથવા બેટી જાય, તે તેથી જીવનું જોખમ થાય છેમાટે - રાત્રિભૂજન કરવું નહિ, એવી જિનદેવની આજ્ઞા છે. " - ચંદુલાલ ! એ ખરી વાત છે, હવેથી હું કદિ પણ રાત્રિ| ભજન કરીશ નહિ. શ્રાવકના છેકરાએ શાંત્રિભોજન જેવું જોઈએ. સારબંધ. દરેક શ્રાવકની છેકરેએ ચંદુલાલની જેમ રાત્રિભેજન તે કરવું જોઈએ. Page #34 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્રશ્નો. ૧ પ્રાણલાલ અને ચંદુલાલ કેવા છોકરા હતા? ૨ પ્રાણલાલ ઉતાવળ શા માટે જતો હતો ? ૩ રાત્રિભૂજન કરવાથી શા શા ગેરફાયદા થાય છે ? : ચંદુલાલે આખરે શું કર્યું ? પાઠ ૧૬ મે. અભક્ષ્ય, , ગોવિદ કરીને એક શ્રાવકને છોકરો હતે. તે ઘણે ખાઉકર્યું હતું. ચારામાં જે કાંઈ ખાવાની ચીજ મળે, તે વેચાતી લઈને ખાતે હતે. કઈ કઈ વાર તે તેના બાપની પાસેથી ક કરીને પણ ખાવાની ચીજ લેવરાવતું હતું, એ એ ખાકણ હતે. એક વખતે તે વાડીમાં ફરવા ગયે, ત્યાં કોઈ વેલ ઉપર ઘણું બીવાળું એક નાનું ફળ તેના જેવામાં આવ્યું. તેણે તે અજાણ્યું ફળ તેડીને ખાધું, અને છેડી વાર પછી તેના માથામાં ઘણા ચસકા આવવા લાગ્યા. તે રેતે રે ઘેર આવ્યા. તેના બાપાએ પૂછ્યું, બેટા ગોવિંદ ! તું કેમ રડે છે? 'ગોવિંદ– કાંઈ અજાણું ફળ ખાધું છે, તેથી મને મા ચામાં બહુ ચસકા આવે છે, તે મારાથી ખમાતા નથી. - હરિચંદ શોવિન્દ ! મેં તને અજાણ્યાં ફળ ખાવાને ઘણું" Page #35 -------------------------------------------------------------------------- ________________ વાર ના કહી છે, તે છતાં તું અજાણ્યાં. ફળ ખાય છે, તેનું - આવું પરિણામ આવ્યું. ગેવિંદ–બાપા ! મને જલદી કેઈ ઉપાય કરે, માથામાં - ઘણી પીડા થાય છે, હવેથી હું કદિ પણ અજાયાં ફળ ખાઈશ કે નહિ, અને આજથી ખાઉકણપણની કુટેવ છોડી દઈશ પછી તેના બાપે એને વૈદ્યને ઘેર લઈ ગયા, અને ત્રણ દિવસ સુધી દવા કરી, ત્યારે ગોવિંદ સાજે થયે. ' આ ગોવિંદને દાખલે લઈ કઈ પણ શ્રાવકે અજાણ્યાં ફળ ખાવાં નહિ, અજાણ્યાં ફળ અભક્ષ્યમાં ગણાય છે. તેમાં બીજાં - ઘણું અભક્ષ્ય છે. કદ, મૂળ, માંસ, દારૂ, ગણ, પીપરની પેપી - વિગેરે સુખ્યા છે, જે એકંદર બાવીશ જાતનાં એ અભક્ષ્ય વસ્તુ, - ખાવામાં ઘણું પાપ લાગે છે - સારધ. શ્રાવકના દીકરાએ બધી જાતના અભક્ષ્યને ત્યાગ કરવો - જોઈએ. અજાણ્યાં અભક્ષ્ય ફળ ખાવાથી ગોવિદના જેવી વલે થાય છે. ' - સારાંશ પ્રા. ૧ ગોવિદને કેવી ટેવ હતી? ર ગોવિદે. શું ખાધું હતું, અને તેથી શું થયું હતું ? Page #36 -------------------------------------------------------------------------- ________________ કે અજાણ્યાં ફળ ખાવાથી બીજું શું થાય છે ? ૪ મુખ્ય અભક્ષ્ય કયા ? અને તે એકદર કેટલા છે ? ' . : પાઠ ૧૭ મે. . ' . ' ' શ્રાવકના આચાર, હરિગીત, ' જે દ ને વઘી મૂળિ લીલેતારી બહુ થાય છે, બહ બીજ ગણ પેપિએજ અનતકય ગણાય છે, '' તેમાં ધરે બહુ સ્વાદ નવ દરકાર કરતા જાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની. ૧ રાતે જમે દીવા કરી ધરતા દયા નહિ અંગમાં, ધરી ભાવ સર્વ અભક્ષ્યને રહેતા કુસંગિ સંગમાં; નહિ પાપ આપ વિચારતા ઈચ્છા ધરે પણ માનની, . નહિ લોકમાં એ રીત, એવી જનનાં સંતાનની. . : ૨ - શેખી બની સંસારના જે સાત વ્યસને સેવતા, બહુ માની ગમ્મત ગાળમાં અપશબ્દ આપ ઊચારતા કરતા ફરે છે ધૂન નિર્લજ નિત્ય નાટક ગાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની, Page #37 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ જ. પાઠ ૧૮ મો. હિંમત. " . - ગભરૂ કરીને એક છોકરો હતો, તે બચપણમાંથી બીકણ હતે. જેમ જેમ તે મોટી ઉમ્મરને થતા ગયા તેમ તેમ તેને ' બીકણ સ્વભાવ વધ્રુતે ગયે. તે ધોળે દિવસે પણ કઈ જગ્યામાં એકલે રહી શકતે નહે, તે રાતે અંધારામાં તે શેને જ રહી શકે ? કઈ કઈ વાર તે તે પિતાના પડછાયાથી પણ બીતે હતે. ચોમાસામાં જ્યારે વિજળી કે ગડગડાટ થાય, ત્યારે તે ગાભ બનીને મટી શકે પાડતો હતો. કઈ પણ નાનું મોટું પ્રાણી તેના જવામાં આવે, અથવા તેના શરીરને જરા વાગે, - તે તે પોકે પોકે રડતો હતે. . : ૨ - ગભરૂના આવા બીકણ સ્વભાવથી તેમાં માબાપ વિગેરે - અધાં કંટાળી ગયાં હતાં. તે જનશાળામાં એકલે ભણવા જઈ શકતે નહિ; તેથી તેના આપને મુકવા, અને લેવા જવું પડતું હતું. ગભરૂના આપના કહેવાથી તેનાં માસ્તરે હિંમતલાલ નામના એક બહાદુર છોકરાને તેને ગડી કર્યા. હિંમતલાલામાં નામ આ પ્રમાણે ગુણ હતો, એટલે તેનામાં હિંમત ઘણી હતી. એક વખત * * * Page #38 -------------------------------------------------------------------------- ________________ હિંમતલાલે ગભરૂને કહ્યું, ગભરૂ! તું મારી સાથે બહાર ચાલ, તે તને હિંમત આપું. ગભરૂ–હિંમત શી ચીજ હશે? અને તે આપણી પાસે હિાય તે, શું કામ લાગે ? હિંમતલાલ–ગભરું ! જે આપણી પાસે હિમત હેય, તે પછી આપણે કેઈનાથી બીએ નહિ. ગભરૂ-ભાઈ હિંમતલાલ ! મને તેવી. હિંમત આપ. કારણ કે, હું ઘણે બીકણ છું હિંમતલાલ–ગભરૂ ! તું શેનાથી બીએ છે ? - ગભરૂ-બધાથી બીઉં છું. હિંમતલાલ–શા માટે બીએ છે? ભરૂ–રખે મને કઈ હરક્ત કરે, એવી મને બીક રહ્યાજ કરે છે. * હિંમતલાલ–હવેથી તુ તારા મનમાં એ વિચારે કરજે કે, મને કેઈ હરત કરનાર નથી. બીજાને જેમ હાથ પગ છે, તેમ મારે પણ હાથ પગ છે. જેવી બીજામાં શક્તિ છે, તેવી મારામાં શક્તિ છે. આ વિચાર કરવાથી તારા મનમાં ' '. હિંમત આવશે, અને તે હિમતને લઈને તારા શરીરમાં ર. આવશે, એટલે તને કેઈની બીક લાગશે. નહિ. - ગભરૂ–હિંમતલાલ ! એ તારું કહેવું ખરું છે, એવા. વિચાર કરવાથી બીક લાગે નહીં. હવેથી હું એમજ કરવાની ટેવ પાડીશ . . Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩. હિ‘મતલાલ—એનુ” નામજ હિંમત છે. જેનામાં એવી હિંમત હાય, તે માણસ કેાઈનાથી ડરતે નથી. જેનામાં હિ’મત ન હાય, તે માણસને હલકામાં હલકે માણસ પણ આવે છે, એટલુ જ નહીં પણુ, લાકે તેને નાહિંમત કહી નમાલે ગણે છે, માટે દરેક છેકરાએ હિંમત રાખવી જોઇએ. ગભરૂ——ભાઈ હિ‘મતલાલ ! હવે હુક ખરાખર સમા છે'. હું. હવે કેઈથી ડરવાનેા નથી. પછી ગભરૂ હમેશાં હિંમતલાલની સામતમાં રહીને તેની પેઠે હિંમતવાળા થયા, અને તેના આપને તેથી ઘણેાજ સતેષ થયા. સાર ખાધ. દરેક છેકરાએ હિમતલાલની જેમ હિ'મત રાખવી જોઇએ, અને ગભરૂની જેમ નાહિ'મત થવુ* ન જોઇએ. સારાંશ પ્રક્ષા. ૧ ગભરૂ કેવા એક હતા ? હિં‘મતલાલ કેવા છેકરા હતા ? ગભરૂને હિ'મતલાલની સામત તેના બાપે શા માટે કરાવી ? ૪ હિંમતલાલે ગભરૂને હિંમત રાખવાને માટે શુ કહ્યું હતુ ? Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩ર - ૫ ગભરૂ આખરે કે ૬ નાહિંમત થવાથી છોકરો થયો ગેરલાભ છે ? પાઠ ૧૯ મે. હિંમત વિષે. ચોપાઈ . ધરજો હિંમત શ્રાવક બાળ, હિંમતની છે કીંમત હાલ હિંમત લાવે ધર્મ સધાય, હિંમત કરતાં મળશે સહાય. ૧ તપસ્યામાં પણ હિંમત હેય, હિંમત હારી ફાવે ન કોય; હિંમત રાખો વરના બાળ, હિમત કરવાને આ કાળ. ૨ હિંમત ધરવા રાખે પ્રીત, ઉદય થવાની એ છે રીત; હિંમતથી સસરશે કામ, * હિંમતથી સિા રાખે નામ. ૩. Page #41 -------------------------------------------------------------------------- ________________ ' . . પાઠ ૨ માં વિનય. - હરિચંદ્ર કરીને એક છોકરો હતો, તેના બાપે વિનય શી ખવાને માટે એક સારા પતિને સેં. હરિચંદ્ર ઘણે ઉછાંછળ હોવાથી તેનામાં વિનય ગુણ નહતો. ચતુર પંડિતે તેને માટે ઘણી મહેનત કરવા માંડી. હમેશાં તેને સારી સારી શી- . ખામણ આપી, વિનયને માટે સમજાવવા માંડે, તે પણ તે - સમજે નહિ. એક વખતે તે પંડિતની પાડોશમાં એક ઘર - તુટી પડ્યું. ઘરધણી તે પંડિતની પાસે દોડતું આવ્યું. તેણે આવી પતિને કહ્યું કે, મારું ઘર તુટી પડ્યું છે, માટે તેને - આધાર મુકવાને એક લાકડાને કડક આપે. પંડિતે તે ઘરધણીને પેલે મૂર્ખ છોકરો બતાવીને કહ્યું કે, આ વિનય વગરને કરો થાંભલા જે જડ છે, તેને લઈ જાઓ. એ સાંભળી છોકરે રેવા માંડયું, ને કરગરવા લાગ્યો કે, મને લઈ જશે નહિ, મારાથી ઘર રાખી શકાશે નહિ. મારી ઉપર ઘર તુટી પડશે, તે હું મરી * જઈશ. આમ ઘણું આજીજી કરી, ત્યારે તે પંડિતે કહ્યું – કરા!.. તારે થાંભલે થવાને જવું પડશે. . . . છોકરો –હું થાંભલે થવા શા માટે જાઉં? પંડિત—જેનામાં વિનય ન હોય, તે માણસ થાંભલા - જે જ જાણ, તું પણ એવું છે માટે ? Page #42 -------------------------------------------------------------------------- ________________ છોકરો–પંડિતજી ! મને થાંભલે થવા મલે નહિ, હું હવેથી વિનયી થઈશ. પંડિત—તું વિનય શીખીશ, તે મને સંતોષ થશે. છોકર–મને વિનય શીખવવા કૃપા કરે. . - પંડિત–હમેશાં ગુરૂ, માબાપ અને બીજા જે મેટેરા હોય, તેમની સાથે નમ્રતા રાખવી, બધાની સાથે સભ્યતાથી વર્તવું, અને સિને મીઠી વાણીથી બોલાવવા. . - છેક–પંડિતજી! હું આપની આ શીખામણે કદિ ભૂલીશ નહીં. મારામાં અવિનય હતો, એને માટે માફ કરશે. | પછી વિનય ગુણ શીખીને તે છેક ઘણે વિનયી થયે, એ જાણીને તેને બાપ ઘણે ખુશી થઈ વહાલથી તેને પિતાને ઘર લઈ ગયે. . . . * સારાધ, - વિનય વગરને માણસ થાંભલા જે જડ ગણાય છે. થાં ભલે તે ઘરને ટેકે પણ આપે છે, અને વિનય વગરને માણસ તે નકામા જે ગણાય છે. માટે વિનયી થવું જોઈએ. સારાંશ પ્રશ્નો ૧ હરિશ્ચંદ્રને તેના બાપે પંડિત પાસે કેમ મોકલ્યું હતું ? - Page #43 -------------------------------------------------------------------------- ________________ - ૩પ ૨ પંડિતે તે છોકરાને કેવી યુકિતથી વિનય શીખવ્યું ? ૨ હરિચંદ્રને વિનય શીખવાની અરજી ક્યારે થઈ ? ૪ વિનયમાં શું શીખવું જોઈએ? તે કહી બતાવે. પાઠ ૨૧ મો. ચોખાઈ. બા ! આપણા દેરાસરના નેકરે મારું અપમાન કર્યું. બેન! તેણે તારું શું અપમાન કર્યું વારૂ? બા! તેણે મને દેરાસરમાં જતાં અટકાવી. તને શા માટે અટકાવી ? બએણે મને કહ્યું કે, તું શ્રાવકની દીકરી નથી, પણ કોઈ બીજી જાતની છેડી છે, નહીં તે આવી ગંદી હેય કે ? પછી તે શું કહ્યું? બેન ! બા!મેં તેને કહ્યું કે, હું શ્રાવકની દીકરી છું, મારા બાપનું નામ મગન શેઠ છે, અને મારી બાનું નામ ધનીબા છે. - પછી તેણે શું કહ્યું? તેણે કહ્યું કે, શ્રાવકની દીકરી આવી ગધી ન હોય. શ્ર-:વકનાં છોકરાં તે ખ્ખાં હોય છે, તે પિતાનાં શરીર, લૂગડાં અને વાળ હમેશાં સાફસુફ રાખે છે Page #44 -------------------------------------------------------------------------- ________________ '. ખરી વાત છે. બેન ! મેં તને ઘણી વાર કહેલું છે કે, તું હમેશાં ચોખ્ખાઈ રાખજે, તને જોઈને મને પણ શરમ આવે છે. તે કઈ દિવસ ચેળીને ન્હાતી નથી. મેલાં કપડાં પહેરે છે, તારી આંખમાં ચીપડા હેય છે, બરાબર દાંતણ કરી. મહું પણ છેતી નથી, તારા વાળ ઘણાજ ગંદા રહે છે. તેમાં જાઓ પણ પડેલી હશે. હવેથી ચેખાઈ રાખજે. જે તું ચોખાઇ રાખીશ તે. તારી ઉપર બધાને પ્રેમ થશે. તને લાવશે અને તેને પાસે બેસાડશે. . બહુ સારું બા ! હવેથી હું હમેશાં ચાખી રહીશ. હું તમ જેવા આબરૂદારની દીકરી છું, તે છતાં દેરાસરને નેકર મને હલકી જાતની કહે, એ કેવી શરમની વાત ? ખરું બેન ! પણ જે તું હવેથી ચેખાઈ રાખીશ તે, પછી તને કદિ કેઈ એમ કહેશે નહિ સારબંધ, શ્રાવકનાં છોકરાંએ ગંદું રહેવું ન જોઈએ. જે તે ગંદાં રહે તે હલકી જાતનાં કરાંમાં ખપે.* . . સારાંશ પ્રા. . ૧ તે છોકરીને દેરાસરના નેકરે શા માટે અટકાવી હતી? ૨ શ્રાવકનાં છોકરાં કેવાં હોવાં જોઈએ ? - Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ ગરા છોકરાં કેવાં હોય છે? પાઠ રર મો. ચેખાઈ વિષે. પાઈ જુઓ ભાઈ આ જૈન બાળ, કેશર કે ચંદન ભાલક . . . . ' , પહેર્યો સુંદર છે પિશાક," :. : . . . ૨ો જાણે ચળકે ૩ખાપ. ૧. ! - મેલ વિનાના માથે વાળ ! ' : ચેખાઇમાં છે તેને ખ્યાલ - - - ૨હેરામાં કે ચળકાટ, . . . . સુઘડતા રાખે ”ભલિભાત.' ર ' ' . દાતણ કરવાપરે છે પ્રીત, આ .: નિર્મળ નીર હાયે વિતા રાખે ખાં સરવે અગર : : ગદ જનને ન કરે સંગ. ૩ ' * * * - - - - ૩ ૧ કપાલ. ૨ લુગડાં. ૩ અરીસા જેવાં ચળકે છે. ૪ મેલ વગરનું પ પાણીશરીર . . . Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ખંડ ૪થા, પાઠ ૨૩ મે. છવ. મગન કરીને એક એક હતું, તે ઘણે ચાલાક અને હમેશાં સારા વિચાર કરનારે હતે. તે જ જિન પાઠશાળામાં ભણવા જતે, અને રસ્તામાં જે કાંઈ જુવે તેને વિચાર કરતા, ને તે વિચારમાં કોઈ શંકા રહે છે, તે પિતાના શિક્ષકને પુછી તેને ખુલાસે મેળવતે હતે. - એક વખતે તેને રસ્તામાં વિચાર છે કે, જીવ એ શું હશે? તે મારે જાણવું જોઈએ. એવું વિચારી તેણે પિતાના શિક્ષકની સાથે નીચે પ્રમાણે વાતચીત કરી. મગન–છવ કેને કહે છે, સાહેબ ? શિક્ષક–જેમાં સુખ દુઃખ વિગેરે જાણવાની શક્તિ હોય, તે જીવ કહેવાય છે. મગન–જીવથી શું શું થાય છે ? શિક્ષક–જીવ હોય તે શરીર વધે, ખોરાક લેવાય, તેવડે હાથ પગ હાલે ચાલે, મોટું હશે બેલે, અને જે જીવ ન હોય, તે પગ, હાથ, મોટું કાંઈ કરી શકતાં નથી, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૯ - - મગન-એ શિવાય બીજું કાંઈ વધારે સમજવાનું છે ? * શિક્ષક–હા, જીવ હોય તે જીભ ચાખે, શરીરને લાગે, - આંખ દેખે, નાક સંઘ, કાન સાંભળે, અને મને વિચારે, પણ જે જીવ ન હોય, તે તે કાંઈ કરી શકતાં નથી. બધાં નકામાં ' છે. આ પ્રમાણે શિક્ષકનું કહેવું સાંભળીને મગન ખુશી થશે. = ". સારબોધ. . . . - દરેક છોકરે મગનની પેઠે વિચાર કરવાની ટેવ પાડવી, અને - તે વિચાર પિતાના ગુરૂની આગળ જણાવી, તેને ખુલાસે - મેળવે તેથી પિતાના જ્ઞાનમાં વધારે થાય છે. આ - : : સારાંશ પ્રશ્ન * ૧ મગન કે છોકરો હતો ? " ૨ તેનામાં કેવી ટેવ હતી ? ૩ મગનને શંકા રહેતી, ત્યારે તે શું કરતે ૪ મગનને રસ્તામાં કે વિચાર થયે હતું ? - .. ૫ જીવ કેને કહેવાય ?. . . . . . . ૬ જીવથી શું શું થાય છે ? ' ૭ જીવ હોય તે જીભ, શરીર, આંખ, નાક, કાન અને - મન શું શું કરે ? Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાઠ ૨૪ મો. જીવ અને ઈંદિયા. : જીવા અને ભીખા કરીને એ છેાકરા હતા, તેઓ ઘણા તાકાની હતા. જૈનશાળામાં ભણવા જતા, અને વર્ગમાં સારા નંખર રાખતા, પણ તેમનામાં તફ઼ાન કરવાની કુટેવ પડી હતી. એક વખતે શાળામાંથી છુટ્યા પછી, તેઓ મેટ્ઠાનમાં પેાતાનાં અ‘ગરખાં કાઢી પવનમાં ઉડાડતા હતા, અને તેની ઉપર માટીનાં ઢમાં ઉછાળતા હતા, તે વખતે હીરાલાલ નામે એક છેકરા ત્યાં આવી ચડયા. તે ઘણા ડાહ્યા અને ધમી હતા, તેણે જીવાને અને ભીખાને ઠપકા આપ્યા, અને કહ્યું કે, તમે જીવßિ‘સા કરી છે, તે પરથી જીવા અને ભીખા અને ખડખડ હસી પડયા. જીવા——વારૂ ભાઈ હીરાલાલ ! મૈં લૂગડું જરા પવનમાં ઉડાડ્યું, અને ભીખાએ માટીનું ઢેલું ઉછાળ્યું, તેમાં જીવહિ'સા શેની ? હીરાલાલ—તે કરવાથી એક ઇંદ્રિયવાળા જીવની હિંસા થાય છે. જીવાજીવને વળી ઇંદ્રિયા હોય, એ વાત તે અમે આજેજ જાણી. ઇંદ્રિય શું ચીજ હશે વારૂ ? હીરાલાલ આપણે કોઇ પણ કામ કરવું હોય તેા, તે ઇન્દ્રિયાથી થાય છે, અને તેથી જે કાંઇ પણ કામ કરવાનું સાધન, તે ઇન્દ્રિયા કહેવાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ , * * * * | ભીખે-તે ઇંદ્રિયેથી શું શું કામ થાય છે? અને તે - ઇંદ્ધિ કેટલી છે, તે સમજાવીશ? હીરાલાલે બધી મળીને પાંચ ઇંદ્રિયે છે. આપણું આ શરીર તે પહેલી ઇન્દ્રિય છે, તેનાથી આપણે હાલીએ ચોલીએ - છીએ, બીજી ઇંદ્રિય જીભે છે, તેનાથી આપણે સ્વાદ લઈ શકીએ છીએ, ત્રીજી ઇંદ્રિય નાક છે, તેનાથી આપણે સુંઘી શકીએ છીએ, શિથી ઇંદ્રિય આંખ છે, તેનાથી આપણે જોઈ શકીએ છીએ, અને પાંચમી ઇંદ્રિય કાન છે, તેનાથી આપણે સાંભળી શકીએ છીએ : ' ' ભીખું–જીવના કેટલા ભેદ છે? હીરાલાલ–જીવની બધી મળીને છ જાતિ છે, તે છકાય એવા નામથી ઓળખાય છે. માટીના જીવ તે પૃથ્વીકાય, પાણીના જીવ તે રાપકાય, અગ્નિના જીવ તે તેઉકાય, પવનના જીવ તે * વાયુકાય, અને ઝાપાલાના જીવ તે વનસ્પતિકાય. એ જાતિના જેને એક ઈદ્રિય કહે છે. ' - જી–તે તે છકાયની પાંચજ જાતિ ગણવી. છઠ્ઠી ઈ. - જાતિ ? તે કહે છે કે, આ હિરાલા-ભાઈ જીવા અધીરા થા નહિતને તે : = વિશે પણ સમજાવીશ. છાયામાં છઠ્ઠી જાતિ ત્રસકાચ જીવની છે - જે જીવને એકથી વધારે ઇંદ્રિયે હોય, તે ત્રસકાય છેષ કહેવાય Page #50 -------------------------------------------------------------------------- ________________ છે; જેટલા જીવ આપણે હાલતા ચાલતા જોઈએ છીએ, તે બધા ત્રસકાય જીવ છે. - ભીખે–ભાઈ હીરાલાલ ! અમોએ એકેંદ્રિય જીવની હિંસા શી રીતે કરી? તે સમજાવ. હીરાલાલ–તમે કપડાને પવનમાં ઉડાડે છે, તેથી જે પવનના જીવ છે, તે હણાય છે, અને માટીનાં ઢેફાને ઉછાળે છે.. તેથી પૃથ્વીકાયના જીવ હણાય છે, તેથી તમે જીવહિંસા કરે છે, એ વાત સાચી કે બેટી ? છ અને ભીખે–ભાઈ હિરાલાલ તારું કહેવું બરાબર છે. આજથી હવે અમે કોઈ વાર પણ તેવી નકામી રમત કરીશું નહીં, તે અમને પાપ કરતાં બચાવ્યાં, તેને માટે તારે અમે ઉપકાર માનીએ છીએ. સાબોધ, કઈ પણ શ્રાવકના છોકરાએ જવા અને ભીખાની જેમ તેફાની થવું નહિ, અને તેના જેવા નઠારા ચાળા કરીને જીવહિંસાનું પાપ કરવું નહિ. કદિ ભુલથી તેવું પાપ કરતા હોઈએ, અને જે હીરાલાલ જેવો ભલે ધર્મ છેક સમજાવે, તે તે વાત સમજીને કબુલ કરવી, અને તેને ઉપકાર માન. કદિ છોકરી ભણવામાં સારા હોય, પણ તેફાની હોય છે, તે સારા ગણાતા નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ - - - - સારાંશ પ્ર. ૧ છે અને ભીખ કેવા છોકરા હતા ? ૨ તેમનામાં કેવી કુટેવ પડી હતી? ૩ હીરાલાલ કે છોકરો હતો ? અને તેણે છવા તથા - ભીખાને શું કહ્યું હતું ૪ જીવને કેટલી ઇન્દ્રિય હોય છે ? * * પ ઇકિય એટલે શું ? - ૬ બધી ઇઢિયેનાં નામ અને તેનાથી શું શું કામ થાય છે? તે સમજાવે. ૭ જીવની બધી મળીને કેટલી જાતિ છે ? ૮ તે છ જાતિ કેવાં નામથી ઓળખાય છે, અને તેનાં જુદાં જુદાં નામ શું થાય ? તે કહે. ૯ સકાય એટલે શું ? ૧૦ એકેદ્રિય જીવ. કેશુ ? - - - પાઠ રપ મો. જીવની વિશેષ સમજ. મોહન–બાપ ! આ બાગમાં મોટા પાંજરા જેવું શું છે? બાપ–ભાઈ છે તે જીવોનું સંગ્રહસ્થાન છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ મેહન–તેમાં શું હશે ? બાપા–તેમાં જાતજાતના ત્રસ જીવે છે. મેહન–ત્યારે તેમાં શું જોવાનું છે? ચાલે આપણે ઘેર જઈએ. બાપા—આમ શું બોલે છે ? તે તે ઘણું જવાનું છે. આપણા શ્રાવક ધર્મમાં જીવ વિચારનું જ્ઞાન તે જરૂર મેળવવાનું છે. મહેન—આપા ! હું, એ વાત ખરી. ચાલે આપણે જોઈએ. પણ બાપા ! મને તમે સજાવજે. બાપ– બહુ સારું, તને તે વિષે હું સારી રીતે સમજીવીશ. મેહન– બાપા ! આ પાણીના કુંડામાં કેવા જીવ છે ? બાપા–શખલા, કેડીઓ, ગળા, જળ, અળસીયાં અને પિરા વિગેરે જળના જીવ છે. તેમને શરીર અને જીભ બેજ ઈદ્રિયો હોય છે. તેથી તે બેઈદ્રિય કહેવાય છે. મેહન–બાપા ! આ હારમાં ચાલ્યા જાય છે, તે ક્યા જીવ છે ? બાપા—તે મકોડા, કડી, જૂ, ઉધેઈ, ઘીમેલ, ગીગોડા, ગધેય, ધડ, કથા, અને એળ વિગેરે જીવ છે, તેમને શરીર, જીભ અને નાક એ ત્રણ ઇકિયે છે, તેથી તે દ્રિય જીવ કહેવાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ જ મેહન–બાપા! આ ખાતામાં કેવી જાતના જી-ઉડે છે? | બાપા–તે ભમરો, ભમરી, ટીડ, મચ્છર ડર અને સારી વિગેરે જીવે છે, તેમને શરીર, જીભ, નાક અને આંખ એ ચાર * ઇદ્રિ છે તેથી તે ચારિદ્રિય જીવ કહેવાય છે. મેહન–બાપ ! આ મોટાં પશુ, પંખી છે, તેઓ કેવા ' જીવ કહેવાય ? એ બાપા–તે બધા પાંચ ઇંદ્રિયવાળા જીવ કહેવાય છે. તેમ- નામાં શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિય છે. મેહન આપા ! ત્યારે આપણે કઈ જતનાં જીવે કહેવાઈએ ? . . . . - બાપા-આપણે બધા પાંચ ઇંદ્રિયવાળે જીવ કહેવાઈએ. . | મોહન–બાપા ! હવે મને બરાબર સમજણ પડી. આ છે જીવના સંગ્રહસ્થાનમાંથી પણ મને સારો બંધ છે. તેથી હું - તમારે આભાર માનું છું. આ બધા સજીવ કહેવાય છે, ખરૂ કે બાપા ! ' બાપા-હા ભાઈ. " સાર , છોકરાએ દરેક વસ્તુ ઉપર વિચાર કરે, જેપી મનને Page #54 -------------------------------------------------------------------------- ________________ જેમ જીવના સંગ્રહસ્થાન પરથી સારે બધ થયે, તેમ બધુ થાય. મોહને પિતાના બાપને જેમ આભાર માન્યું , તેમ દરેક, છોકરાએ પિતાને બંધ કરાવનારને આભાર માનવો જ – 1 : સારાંશ પ્રશ્ન ૧ બે ઇંદ્રિવાળા જીવને બે ઇંદ્રિય કઈ હોય? ૨ મહિને બે ઈદ્રિયવાળા જીવ જોયા હતા, તે કયા જીલ? ૩ તેરિટ્રિય જીવને કઈ કઈ ત્રણ ઇઢિયે હોય ? '' ૪તેરિટ્રિય જીવ ક્યા ? તેનાં નામ આપો. ' ૫ ચારિદ્રિય જીવને કઈ કઈ ચાર ઇંદ્ધિ હેય ? ' ૬ ચારિદ્રિય જીવનાં નામ આપે. છ પદ્રિય જીવ કયા ? અને તેમની પાંચ ઇન્દ્રિ, કઈ ? તે ગણવે. - ૮ આ પાઠમાં ક્યા જીની વાત છે ? “ પાઠ ર૬ મો. અજીવ.. મોતીચંદ અને નિર્મચંદ નામના બે બાળ વિઘાથીઓ, દરજ ન પાઠશાળામાં સાથે ભણતા હતા. મેતીચંદ ડાહ્યા અને બુદ્ધિમાન હતું અને નિયમચંદ જરા મંદ બુદ્ધિવાળો Page #55 -------------------------------------------------------------------------- ________________ * * * હતે. પાઠશાળા શિક્ષક જ્યારે તેમને સમજાવ, ત્યાર - મોતીચંદ તરત ગ્રહણ કરી લેતા અને નિયમચંદના મગજમાં તે વાત ઉતરતી નહોતી. . એક વખતે તે અને શાળામાંથી છુટ્યા, ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. - નિયચંદ–ભાઈ મિતચંદ ! આજે અભ્યાસમાં તું શું સમજે . તે કહે. - સતીચંદ–ભાઈ નિમચંદ ! આજે તે અજીવ ઉપર આપણુ શિક્ષકે સારું સમજાવ્યું, અને મારા મનમાં તે બરાબર - ઇસી પણ ગયું, નિયમચંદ–ભાઈ ! હું તે તેમાં કાંઈ પણ સમયે નથી. મને મહેરબાની કરીને સમજાવીશ? મેતીચંદ–ાણ ખુશીથી. તે મારો મિત્ર છે, વળી તને સમજાવવાથી મને ઘણું લાભ થશે. કારણકે, આપણું માસ્તરે એક - ખત કહ્યું હતું કે બીજાને ભણાવવું, એ પિતાને ભણવા - જેવું છે. હાલા ભાઈ ! તને જે ન સમજાયું હોય, તે પુછ. . - નિયસરદ–પહેલાં અજીવ એટલે શું? તે કહે, તીરાંદ–જેમાં વધવાની શક્તિ ન હોય, તે અજીવ ક કહેવાય છે. : : ' નિયમચંદ–અજીવન કેટલા ભેદ છે? મેતીચંદ–અજીવના પાંચ ભેદ છે. - ' '' Page #56 -------------------------------------------------------------------------- ________________ નિયમચંદ–તેના નામ અને સમજૂતી આપે. મેંતીચંદ–ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળએવાં તેના નામ છે. જેમાં પૂરણ થવાની તથા ગળવાની શક્તિ હોય, તે પુદગલાસ્તિકાય કહેવાય છે. જીવ અને પુગલને હાલવા ચાલવામાં મદદ કરે તે ધર્માસ્તિકાય જીવ અને પુગલને સ્થીર રાખવામાં મદદ કરે, તે અધર્મસ્તિકાય; જીવ અને પુગલને અવકાશ આપે, તે આકાશાસ્તિકાય; અને જે નવી વસ્તુને જુની કરે, અને જુનીને નવિ કરે, તે કાળા કહેવાય છે. નિયમ –ભાઈ મેતીચંદ ! હવે મને કાંઈક સમજણ પડી. તેને માટે તારે આભાર માનું છું. સારબોધ. મીચંદ અને નિયમરાદ બંનેની પાસેથી શે ધ લેવાને છે ? તે વિદ્યાથીએ પિતાની મેળે જ વિચારી લેવું. મોતીચ દે જેમ નિર્મચદને સમજણ પાડવા મદદ કરી, તેમ દરેક બુદ્ધિમાન વિદ્યાથીએ બીજડી બુદ્ધિવાળા વિદ્યાથીને મદદ કરવી જોઈએ. નિંચ જેમ ખેતશી બીજાને પૂછી પૂછીને શીખે, તેમ સર્વ વિદ્યાથીએ શીખવામાં ખંત રાખવી જોઈએ.' P અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલેં સમુહે : Page #57 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્રશ્નો. ૧ મેાતીચંદ્ર અને નિયમસદ કેવા હતા? ૨ માતીચ અને નિયમચ”ની વચ્ચે શી વાત થઈ હતી ૩ અજીવ એટલે શું ? અજીવના કેટલા ભેદ છે ? તેનાં નામ આપે. ૫ પુદ્ગલાસ્તિકાય એટલે શું ? ૬ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે શુ ? આકાશાસ્તિકાય અને કાળ એટલે શુ? પાઠ ૨૭ મો. પુણ્યબંધ. ભાઇ ધર્મચંદ્ર ! આજે પાઠશાળામાં માટે કેમ આપે ? અને તારા ચહેરા ઉપર ખુશી કેમ દેખાય છે ધમેચ ડ્ર—. વ્હાલા પ્રેમચન્દ્ર! હું તે ખરાખર વખતસર આવતા હતા, ત્યાં કાઈ .મુનિરાજ મને સામા મળ્યા. મે' તેમને પુછ્યુ, તમારે શુ જોઇએ છીએ? મુનિએ કહ્યું કે અમે વિહાર કરતા આવીએ છીએ, અને ઉતરવાને માટે જગાં જોઇએ છીએ. તરતજ હુ પાછા વળ્યા, અને તે મુનિને મારે ઘેર લઇ ગયે. તેમને આહારપાણી આપી, મારા એક જુના ઘરમાં ઉતારી, ઝુષાને બીછાનું અને લુગડાં આપ્યાં, તે સાથે મે તેમની સ્તુતિ Page #58 -------------------------------------------------------------------------- ________________ અને સેવા કરી. છેવટે બે હાથે નમસ્કાર કરીને તરત પાઠ ળામાં આન્યા. તેટલી વાર રાકાવાથી મને વિલખ થઇ છે. આ મારાથી આવુ સારૂ પુણ્યનુ કામ થયુ, તેથી મારા ચહેરા ઉ મુસાલી તરી આવી છે. પ્રેમચંદ્ન——વ્હાલા ભાઈ ! તે પુણ્યનુ કામ છે, તે શી રીતે જાણ્યું ? ધમચંદ્ર ભાઈ પ્રેમચંદ્ર 1 મુનિરાજની સેવા કરવી, મજ ગમે તે કઈ દુઃખી હોય, તેને મદદ કરવી, તે પુ કહેવાય છે. તે પુણ્ય નવ રીતે થાય છે. તે નવે રીત મારે હાથે થઈ, તેથી મને વધારે ખુશી ઉપજે છે. પ્રેમચંદ્ર તે પુણ્યની નવ રીત કઈ તે ઓળખાવીશ ધમચ - ૧ ભુખ્યાને અન્તુ આપવું. ૨ તરાને પા '' પાવું. ૩ અનાશ્રયને રહેવા આશ્રય આપવા. ૪ સુવાને પૃથ પાપી. પ પહેરવા ઓઢવાને લુગડાં આપવાં. હું તેવાને મ સનમાં સારા વિચાર કરવા. ૭ મેઢથી સ્તુતિ કરવી, ૮ કાય સેવા કરવી, અને હું એ હાથ જોડી નમસ્કાર કરવા. એ પ્રકારે પુણ્ય અપાય છે, અને તે શિવાય બીજાં પણ શ્ર પુણ્ય બાંધવાનાં કારણ છે, સાટે એને પુણ્યમ ધ કહે છે.. પ્રેમચંદ્ન—વ્હાલા ભાઈ ! તારી પાસેથી આ પુણ્ય વાત જાણી મને ઘણા આનન થશે. હવેથી હું પણ હંમે એવાં પુણ્યનાં કામ કરીશ. : . Page #59 -------------------------------------------------------------------------- ________________ પર સારબંધ. દરેક શ્રાવકના બાળકે ધર્મચકની જેમ પુણ્ય બાંધવું, - અને પ્રેમચની જેમ બીજાની પાસેથી સાંભળીને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરો. . . . . . . સારો પ્રશ્ન ૧ અમચંદ્ર અને પ્રેમને ક્યાં વાતચીત થઈ હતી? ૨ ધર્મચંદ્ર પાઠશાળામાં માટે આવ્યા તેનું શું કારણ : ૩ પુણ્ય બાંધવાના કેટલા પ્રકાર છે ૪ ધર્મચકે પુય કેટલે પ્રકારે અને કેવી - ૫ આ પાકને સારબંધ શું ? ' પાઠ ૨૮ મે. પુણ્ય બાંધવાની નવી રીત, ભૂખ્યાને અન્ન, તરસ્યાને કે પાણી, ઉતરવા ર થાન, સંત કે સને જાણ : Page #60 -------------------------------------------------------------------------- ________________ : પર બિછાવી આપે સેજ, વસ્ત્રની ત`ગી ભાંગે, શુભ ચિ'તન દિલમાંહ્ય, બાલ પ્રિય મુખથી જાગે. વળી સેવા નમન કરે ઘણાં, જાણી વ્યવહાર . એવા શ્રાવક રત્ના સમા, ખાંધે પુન્યના કર્મને, ર ધર્મને, પાઠ ૨૯ મો. પુણ્યનું પૂળ કરાઓ-મહેતાજી સાહેમ ! ગઈ કાલે અમે બધા કરાઓએ જાતજાતની કસરત કરવા માંડી, તેમાં કેટલાએક હાંી ગયા, કેટલાએક પડી ગયા, અને કેટલાએક થાકી ગયા, પશુ આ વાડીલાલને કાંઈ જણાયું નહીં. દરેક કસરતમાં તે માગળ પડા, અને તેના શરીરને કાંઈ પણ હરકત આવી નહીં. અમે બધા તેના જેવડા છીએ, અને ભહુવામાં સાથે છીએ, તે છતાં તેના જેવી ત'દુરસ્તી અમારામાં કેમ નહીં હોય વારૂ ? મહેતાજી~ોકરાઓ ! તમે કહ્યું, તે ખરાખર છે, તમારા અધાઓમાં વાડીલાલ તંદુરસ્ત કરી છે, તેનું કારણ તેનાં પુણ્ય છે. છેકરાઓ શું પુણ્યથી તંદુરસ્ત થવાય છે ? મહેતાજી હા, પુણ્યથી તદુરસ્ત થવાય છે, એટલું નહીં, પણ પુણ્યથી ખીજાં પણ ઘણી જાતનાં સુખ મળે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ કરા –સાહેબ ! પુણ્યથી શું શું થાય? તે કહે. મહેતાજી–પુણ્યથી છવ સુખશાતામાં રહે છે, ઉંચા કુળમાં જન્મે છે, શરીર તંદુરસ્ત રહે છે, શરીરની બધી ઈદિએ નરી રહે છે, હાથ, પગ વિગેરે અંગ મજબૂત થાય છે, શરીર સુંવાળું ને ગોરું રહે છે. શરીરનું વજન ઈિએ તેવું થાય છે, શ્વાસોશ્વાસ સારી રીતે લઈ શકાય છે, દુનિયામાં કપ્રિય થવાય છે, કઠને સ્વર સારે મીઠાશવાળો રહે છે, લેકમાં સારી આબરૂ વધે છે, યશ ફેલાય છે, અને છેવટે તીર્થકરની પદવી પણ મળી શકે છે. છોકરાઓ–મહેતાજી ! પુણ્યથી એટલું બધું સારું થાય છે, એ વાત તે અમે આજેજ જાણ. અમે તે જાણીને ઘણા ખુશી થયે છીએ, અને તમારે આભાર માનીએ છીએ. આજથી અમે બધા હમેશાં બની શકે તેટલું પુણ્યનું કામ કરીશું.' મહેતા અને છેકરાઓ વચ્ચેની આ વાત ઉપરથી સસએ છે કે, પંયથી કેટલું બધું ભલું થાય છે? એ જાણી દરેક છોકરાએ પુણ્યનાં કામ કરવા * ૧ , એમાં સહુને ગમે તેવો થવાય છે. - Page #62 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્રા. ૧ વાડીલાલ તંદુરસત હતો, તેનું શું કારણ * ૨ પુણ્યથી શું શું થાય તે કહે છે " - ૩ મહેતાજીને આભાર માની છોકરાઓએ શું કરવાનું - કછું કર્યું? ''. પાઠ ૩ મો. . . " . પાપ. , રામનગરમાં એક શ્રાવકે જૈન પાઠશાળા સ્થાપી, તે પાઠકળા ઉપર તેણે એક સારા મારતરની નિમણૂક કરી, અને તે સ્તરને જણાવ્યું કે, તમારે પાઠશાળામાં જુદા જુદા બે વર્ગ ડિવા. પહેલા વર્ગમાં જે સારા છોકરાઓ હોય, તેમને રાખવા ને બીજા વર્ગમાં જે નઠારા છોકરા હોય, તેમને બેસાડવા. જે શિ છોકરાને વર્ગ હતું, તેમાં બધા છોકરાઓ એકઠા થયા. ઈનઠારા વર્ગમાં ગયું નહિ, ત્યારે માસ્તરે આવી કહ્યું કે, જે પરા છેકરા હોય તે પેલા બીજા વર્ગમાં બેસે, અને સારા કરા હેય, તે અહીં બેસી રહે તે માંહેથી એકોવિંદનામને કરે ઉભો થઈ છે. માસ્તર સાહેબ ! સારા છેકરા ક્યા, ને નઠારા છોકરા કયા, તે શી રીતે જણાય ? માસ્તરે કહ્યું, પાપી હોય, તે નઠારા છેકરે કહેવાય છે, અને જે પાપી Page #63 -------------------------------------------------------------------------- ________________ ન હોય, તે સારે છોકરે કહેવાય છે. વિદે નમ્રતાથી જણ 'માસ્તર સાહેબ ! પાપી કિશું કહેવાય ? તે અમને સમજાવે. " માસ્તર–જે અઢાર જાતનાં નઠારાં કામ કરે, તે પણ કહેવાય છે, અને જે તેવાં કામ ન કરે, તે પાપી કહેવાતે ન ગોવિંદ–એ અઢાર જાતના નઠારાં કામ ક્યા તે સમજાવશે માસ્તર–હા સાંભળો. ૧ કઈ પણ છવના પ્રાણને ન 'કરે. ૨ બેટું બેલડું. ૩ ચેરી કરવી. કે વ્યભિચાર કરે એ લેભથી ઘી ચીજને સંગ્રહ કરે. ૬ ગુસ્સો કરે ૭ અહંકાર રા . ૮ કપટ કરવું. ૯ લેભ કર. ૧૦ કે માણસ અથવા ચીજમાં પ્રીતિ બેડવી. ૧૧ શ્રેષ કર. ૧૨ જી કરવો. ૧૩ આળ ચડાવવું. ૧૪ ચાલ આ * ૫ પ્રીતિ અપ્રીતિ કરવી. ૧૬ બીજાની નિંદા કરવી. ૧૭ ક ટથી ખોટું બોલવું. અને ૧૮ મિથ્યાત્વશલ્ય હૃદયમાં રાખ આ અઢાર રીતે પાપ બંધાય છે, તેથી તેમ કરનારા એકર પાપી ગાણ નઠારા વર્ગમાં દાખલ કર પડશે, અને જે તે પાપી નહીં હોય, તેને સારા વર્ગમાં દાખલ કરવું પડશે. ' : તે સાંભળી ગોવિદ અને બધા છોકરાઓ બોલી ઉઠ - આ અઢાર જાતનાં પાપ તે સાધુ મહારાજથી સુકી શકાય. માસ્તર–કરાઓ ! જેમાં તમારી મતલબ ને આ હોય, તેમ તમારા સગાં સંબધીનું કામ પણ ન હોય, તે નકામી રીતે તેવાં પાપ ન કરવા જોઈએ અને તેની મર્ય રાખવી જોઈએ. . Page #64 -------------------------------------------------------------------------- ________________ કરાએ તે કેવી રીતે મર્યાદા રાખવી ? " માસ્તર તે તમને હું હવે પછી સમજાવીશ. . . . . . છેકરાઓ–બહુ સારું માસ્તર સાહેબ ! હવે અમે તેવાં પાપ બનતાં સુધી કઈ રીતે નહીં કરીએ, અને બહુ વિચારીને દરેક કામમાં વર્તશું, કે જેથી અઢાર જાતનાં પાપ અને લાગે નહીં. પછી બધા છોકરાઓ એવી રીતે વર્તવા લાગ્યા કે, કોઈ છોકરે તે નઠારા વર્ગમાં આવ્યું જ નહીં, અને છેવટે માસ્તરે નઠારા છોકરાના વર્ગને તદન કાઢી નાખે. વાહ વાહ !! એ કેવા ડાહ્યા છોકરા !! ; . . સારધ. છોકરાએ હમેશાં સારા થવું. અઢાર પ્રકાર પાપ થાય છે, તે વાત ધ્યાનમાં રાખી કદિ પણ પાપી થવું નહીં. પાપી થવાથી નઠારા કરાના વર્ગમાં ગણુઈએ છીએ. આ : : - સારાંશ પ્રા. ૧ રામનગરની પાઠશાળામાં કેટલા વર્ગ પાડયા હતા ? અને તે પાડવાને હેતુ શું હતું? ૨ પાપ કેટલી રીતે બંધાય? તે કહે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩ પાપના બધા પ્રકાર કેવી રીતે છે? તેને ટુકામાં સાર કહે. પાઠ ૩૧ મો. પાપનું ફળ. ' જ નામને એક નાને છોકરે તે રીતે નિશાળેથી ઘરે આવ્યું. તેના બાપાએ કહ્યું કે, બેટા ! કહે, શામાટે રડે છે? - જગુ-બાપા! આજે માસ્તરે મને કહ્યું કે, જગ ! - તારાથી કઈ એવું પાપ થયું છે કે, જેનાથી તને વિદ્યા ચડતી નથી માટે હવે કોઈપણ પાપ કરીશ નહિ. નહિ તે પાછો ' આવતા જન્મમાં તુ મૂર્ણ થઈશ. બાપા ! આ પ્રમાણે માસ્તરના કહેવાથી મને બહુ ખોટું લાગ્યું, પણ તે વખતે હું કાંઈ બે નહિ. કારણ કે, તમે મને શીખવ્યું છે કે, માસ્તર એ વિદ્યા. આપનાર ગુરૂ કહેવાય, તેથી તેઓ જે કહે તે સાચું માનવું અને તેમની સામે કદિ પણ બેલિવું નહીં. પછી નિશાળમાં રજા થઈ. એટલે હું ઘેર આવવા નીકળે ત્યાં કેટલાએક નઠારા કરાઓ મને પાપી કહેવા લાગ્યા આથી મને ખોટું લાગ્યું, અને હું તે રાતે અહીં આવે. . . | બાપા—તાર માસ્તરે જે વાત કહી છે, તે સાચી છે. - દરેક પ્રાણીને કરેલું પાપ જોગવવું પડે છે. તેને જે નઠારા છોકરાએ પાપી કદોતે સારું કર્યું નહીં. કેઈ પણ માણસને Page #66 -------------------------------------------------------------------------- ________________ પાપા કે નઠારે કહે, તે ઠીક ન કહેવાય; તેમ કહેવાથી પણ પાપ લાગે છે. - જગુ–બાપા ! આપણે પાપ કરીએ, તેનું શું શું નઠારું ફળ મળે, તે મને સમજાવશે ? બાપા–હ સાંભળ. કરેલું પાપ ખાસ પ્રકારે ગવાય છે. તેમાં જે મુખ્ય બાબત છે. તે ધ્યાન આપી સાંભળજે, જે પાપ કર્યું હોય, તે બુદ્ધિ ઓછી થાય છે, અને તેથી વિદ્યા ચડતી નથી. તેને જ્ઞાનમાં અંતરાય, એટલે અડચણ આવે છે. કઈ માણસ તેને કેઈ જાતની મદદ આપતું નથી, તેના ઘરમાં પૈસે હોય, તે છતાં તે કોઈને આપી શકતા નથી, તેનાથી કઈ જાતનાં સુખ મેળવાતાં નથી, તેને જોઈતી ચીજ મળતી નથી, તેનામાં શક્તિ છતાં તેને તે સારો ઉપયોગ કરી શકો નથી, તેને ઉંઘ તથા સુસ્તિ બહુ રહે છે, તેને જન્મ હલકા કુળમાં થાય છે, સર્વને તે અળખામણું લાગે છે, તે નરકમાં પડે છે, તેના શરીરમાં અનેક જાતના રોગ થાય છે, અને તેનું શારીર નબળું રહે છે–પાપી માણસની આવી અવસ્થા થાય છે; એ વાત ધ્યાનમાં રાખી તે કઈ દિવસ પાપનું એક પણ કામ કરીશમાં, અને બીજાને પાપનું કામ કરવા બધીશમાં. જગુ–બાપા! તમે કહ્યું, તે મારા મનમાં ઉતર્યું છે, .. હવેથી કદિ પણ પાપ કરીશ નહિ, તેમજ કેઈની પાસે કરાવીશ નહિ, તેમજ જે પાપ કરતા હોય, તેને ટેકે આપીશ હિ, પણ તે પાપ કરતાં અટકે એવું કરીશ. Page #67 -------------------------------------------------------------------------- ________________ સારધ. જેમ જગુએ પિતાના બાપની શીખામણ માની પાપ ને કરવું, એ નિશ્ચય કર્યો, તેમ દરેક શ્રાવકના છેકરાએ તેમ કરવું જોઈએ, અને પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે, તે વાત, દયાનમાં લેવી જોઈએ. " સારાંશ પ્રા. ૧ જગુ રે રે ઘેર આવ્યો, તેનું શું કારણ છે. ૨ જગુ. પિતાના માસ્તર પાસે કેવી રીતે વર્તે હતું ? ૩ પાપ કેટલે પ્રકારે ભગવાય છે? - ૪ પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે તેનું કે વર્ણન કરે. પ ગુએ પિતાના બાપ પાસેથી કેવી શીખામણ લીધી હતી? પાઠ ૩ર મો. આશ્રય. - ગુરુ-શિષ્ય ! આજે તમને આવને માટે સમજાવું એ આ જાત ધ્યાનમાં રાખજો, જેમ કે તળાવમાં નાણાં વાટે સારું , નરસું પાણી આવે છે, તેમ જીવની અંદર સારાં અને નરતાં કર્મ આવે છે. જીવ એક તળાવ છે. શરીર, જીભ, નાક, આંખ Page #68 -------------------------------------------------------------------------- ________________ ' ', અને કાન એ પાંચ ઇન્દ્રિયે તે તેનાં નાળાં છે, અને કર્મ પાણીને ઠેકાણે છે; જે આપણે સારાં કે નઠારાં કર્મ કરીએ, તે કર્મરૂપી પાણી પાંચ ઇંદ્રિયારૂપી નાળાં વાટે જીવરૂપ તળાવમાં દાખલ થાય છે. સારાં કર્મના આશ્રવથી પુણ્ય ખંધાય, અને નઠારાં કર્મના આશ્રવથી પાપ થાય છે. જો આપણું શરીરથી સારૂં કામ કરીએ, જીભથી સારૂં ખાલીએ, અને કાનથી શાસ્ત્ર સાંભળીએ તે, આપણે સારાં કર્મના આશ્રવથી પુણ્ય માંધીએ છીએ, અને ને શરીરથી નહારૂં કરીએ, જીભથી નઠારૂં ખાલીએ; અગર ન ખાવાનું ખાઇએ, તે આપણે નઠારાં કર્મના આશ્રવથી પાપ બાંધીએ, તેવી રીતે ગુસ્સા, અભિમાન, કપટ અને લાભ લાલચ રાખવાથી પણ પાપ અંધાય છે. શિષ્યા ગુરૂજી ! તે પાંચ ઇંદ્રિય શિવાય ભાવના ખીજા પ્રકાર હશે કે નહીં ? : - - ગુરૂ હા, ખધા મળીને આશ્રવના બે‘તાળીશ ભેદ થાય છે, તે હું તમને ખીજી વેળાએ સમજાવીશ. સારામ. આ પ્રમાણે આશ્રવની સમજણુ લઇને દરેક શ્રાવકના પુત્રે નઠારા સ્માશ્રવને છેડી દેવા જોઈએ. ૧ જેથી મનના વિચાર નઠારા ન થાય, તેમજ ખીજા જીવને દુ:ખ ન થાય તે. ૨. જેથી મનના વિચાર બગડે, અને ભુંડ કામ કરવાનું મન થાય, અતે બીજા અને દુઃખ થાય તે. Page #69 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્ર " - .. ૧ આશ્રવ એટલે શું તળાવને કોની સાથે સરખાવવું? : ૨ પાણું અને નાળાંની સાથે તેની સરખામણું થાય? - ૩ પુણ્ય અને પાપ કેવા આશ્રવથી બંધાય ?" - : ૪ આશ્રવના બધા મળીને કેટલા પ્રકાર છે? . . . - " પાઠ ૩૩ મો. - ', સંવર. ' આ વિઠ્ઠલદાસ નામને એક છોકરો હતો. તે ઘણે ધર્મ અને નિયમ પ્રમાણે કામ કરનારે હતે. તે દરરોજ રે , અને ઉપાશ્રયે ગુરૂના મુખને બધા સાંભળી પાછો ઘેર આવી નિશાળે જ. એક ખતે તેણે ઘેર આવી પૂછયું, બાપા !. આજે હું ઉપાશ્રયે ગયે હતે, ત્યાં કોઈ તપસી મુનિનાં મારે દર્શન થયાં. તેમની દુબળી કાયા જોઈ મને વિચાર થયે કે, સાધુએ શામાટે - આટલા બધા દુખી થતા હશે? | બાપ–ભાઈ વિઠ્ઠલ ! તું આમ કેમ પુછે છે? તું નવ તત્વ ભો છું કે નહિ ? | વિઠ્ઠલ–ડ, બાપા! હું જ છું, પણ મને કોઈ ઠેકાણે બરાબર સમજણ પડી નથી, માટે સમજાવો. Page #70 -------------------------------------------------------------------------- ________________ બાપાસવર એટલે શું? તે તું જાણે છે ? વિઠ્ઠલ–ના, મને બરાબર સમજણ પડી નથી, તે સમજાવે • આપા–જે આપણે હંમેશાં કાંઈ પણ સારાં નતાં કામ કરીએ, તેનાથી કર્મ બંધાય છે. તે બધાનાં કર્મ જેનાથી કાય, તે સવર કહેવાય છે. કર્મને રોકાવનાર સંવર કરવામાં ઘણી મહેનત છે, તે સાધુ કે તપસી જ કરી શકે છે. ભુખ, તરષા ટાઢ, ગરમી, ડાંસ અને રંગ વિગેરે બાવીશ પ્રકારના પરીષહું એટલે દુઃખ સહન કરવાથી સંવર થઈ શકે છે, તે. સિવાય બીજ સંવરના સત્તાવન ભેદ પણ કહેલા છે. વિઠ્ઠલ–બાપા ! શું તે સાધુજી તેવા પરિષહને સહન કરી. સંવર કરતા હશે ? બાપા-હા, મુનિએ તેવું કરી શકે છે. તે જે મુનિને દુઃખી જોયા, તે પણ તેવાજ સમજવા. વિઠ્ઠલબાપા" ધન્ય છે, તેવા મુનિને હવે તેમને હંમેશાં વાંદવા જઈશ. સારબોધ. વિઠ્ઠલદાસની જેમ દરેક છોકરાએ દેવગુરૂનાં દર્શન કરવા, અને સંવરને અર્થ સમજી સારી ભાવના ભાવવી. ૧ સમતાથી રાગ, દૈષ કર્યા સિવાય સહન કરવાથી, , Page #71 -------------------------------------------------------------------------- ________________ - સારાંશ પો. ૧ વિઠ્ઠલદાસ કે છેકરો હતો ? ૨ સંવર એટલે શું ? * ૩ પરિવહમાં શું શું સહન કરવું જોઈએ ? - ૪ સંવરના કેટલા ભેદ છે ? પાઠ ૩૪ મો. નિરા. ચંદુલાલ નામનું એક છેક દરાજ દેરે દર્શન કરીને મતે હતે. ગમે તેવું કારણ હોય; તે પણ તે પ્રભુના દર્શન ર્યા વિના રહે નહીં. એક વખતે મોહનલાલ નામને એક જે છે, જે તેને મીત્ર હતું, તેને ઘેર ચંદુલાલ આ. દુલાલે કહ્યું, ભાઈ મોહનલાલ ! તારા બાપા ક્યાં છે?' - મેહનલાલ–મારા બાપા ઘરમાં છે. તારે શું કામ છે ? ચંદુલાલ–મારે તેમને કાંઈ પુછવાનું છે. હનલાલ-શું પુછવાનું છે ? - ચંદુલાલ–તારા બાપાને ધર્મનું જ્ઞાન સારું છે, તેથી મારે એક શંકા પુછવાની છે. પછી મેહનલાલને ચંદુલાલ પિતાના બાપની પાસે ઘરમાં લઈ ગયે. મેહનલાલના બાપાનું નામ જિનદાર હતું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ચંદુલાલ–જિનદાસ કાકા ! કોઈ પણ પાપ લાગે તે શું કરવું ? જિનદાસ–તે કેવું પાપ છે ? . ચંદુલાલ–ભુલથી જુઠું લવાનું પાપ થયું હોય, તે શું કરવું ? જિનદાસ–તેનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવું. ચંદુલાલ–કાકા ! પ્રાયશ્ચિત લેવાથી પાપ ચાલ્યું જશે? જિનદાસડા, પ્રાયશ્ચિત એ તપ કહેવાય છે. ચંદુલાલ–તે કેવી રીતે તપ કહેવાય? તે સમજાવે. જિનદાસ–નિર્જરા નામે એક તત્વ છે. નિર્જરા તપ કરવાથી થાય છે. તપ બાર પ્રકારનાં છે. છ ખાદ્ય એટલે શારીરિક અને છ આત્યંતર એટલે માનસીક. ૧ ઉપવાસ, ૨ ઓછો આહાર ૩ ટુંકામાં નિર્વહ, ૪ આંબીલનીવી, ૫ અકાયકલેશ અને ૬ પતંગ સચવું એ છ બહારનાં તપ છે. અને ૧ પ્રાયશ્ચિત, રે વિનય, ૩ વૈયાવચ્ચ, ૪ ભણવું ભણાવવું. ૫ દયાન અને દ કાયા વિગેરે પર વસ્તુને ત્યાગ–ઍ છે અને દરનાં તપ કહેવાય છે. એ બારે પ્રકારનાં તપથી નિર્જરા થાય છે. - ચંદુલાલ કાકા ! તમે એ બહુ સારી રીતે સમજાવ્યું, તેને માટે હું આપને આભાર માનું છું શરીર જેનાથી તેપે. ૨ મન જેનાથી તપે. ૩ દુધ, દહીં, ગળ ' વિગેરેને ત્યાગ. ૪ કાયાને ધર્મને અર્થે દુખ દેવું. ૫ વગર કારણે રખડવું નહિ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ - પછી ચંદુલાલ ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થશે. સારબંધ. દરેક છોકરે ચંદુલાલની પેઠે દેરે જવું, અને પાપ લાગવાથી આલેયણ લઈ કરેલાં કર્મની નિર્જરા કરવા તત્પર થવું. - સારાંશ પ્રશ્નો. ) - ૧ ચંદુલાલ કે છોકરો હતે ? તે કહે. ૨ નિર્જરા એટલે શું ? ૩ તપના બધા મળીને કેટલા પ્રકાર છે? - ૪ આદરનાં અને બાહેરનાં તપ ગણાવે. પાઠ ૩૫ મો. એક વખતે કેટલાક શિષ્ય ગુરૂને આગળ આવી કહેવા - લાગ્યા કે, ગુરુ મહારાજ અમને બંધને અર્થ સમજાવશે ? - ગુરૂ–ાશ ! તમે ધ્યાન દઈને સાંભળજે. કમને જીવની સાથે જે સંબંધ થાય, તે બંધ કહેવાર છે. જેમ દુધ અને ' - પાણી મળી જાય છે, તેમ કર્મનાં પુગળ જીવની સાથે મળી = જાય, તે બંધ કહેવાય છે. જેમ કેદી બંદીખાને સ્વતંત્ર રહી Page #74 -------------------------------------------------------------------------- ________________ શકતે નથી, તેમ આ કર્મના બંધથી સ્વતંત્ર રહી શકતે નથી. તે બંધના ચાર ભાગ પડે છે. કર્મને સ્વભાવથી બંધ તે પહેલે પ્રકૃતિ બંધ કહેવાય છે. અમુક કાળ સુધી કમને બંધ, તે બીજે સ્થિતિ બધ કહેવાય છે. કર્મને ઓછો વધત અનુભવ થાય તે ત્રીજે અનુભાગ બંધ કહેવાય છે, અને કર્મન પુદ્ગળ ઓછાં વધતાં હોય, તે ચે પ્રદેશ બંધ કહેવાય છે તેના ઉપર તમને એક દાખલે સમજાવું, તે સાંભળે. આખી બુંદીના લાડવાને એક ઘાણ નાખે, અને તે લાડવા બાંધ્ય હેય, તેમાં કેટલાક લાડવા પિત્ત કરતા અને કેટલાક વાત કરત થાય છે, તે પ્રકૃતિ (સ્વભાવ), કેટલાક લાડવા તરત અવા છે, કેટલાક અમુક દિવસ પછી ખવાય છે, તે સ્થિતિ (કાળ કેટલાક લાડવામાં ગળપણ, ઘી વિગેરે વિશેષ હોય, કેટલાક ઓછું હોય તે રસ (અનુભાગ.) કેટલાક લાડવામાં બુંદી વધા હોય, કેટલામાં ઓછી હોય, તે પ્રદેશ બંધ કહેવાય, તેમ કર્મના બંધમાં સમજવું. ગુરૂનાં આ વચન સાંભળી શિષ્ય ખુશી થઈ ગયા, અને તે વિષે વિચાર કરી હમેશાં તેનું મનન કરવા લાગ્યા. સારબોધ. જેમ અહીં ગુરૂના કહેલા બંધતત્વના ખુલાસાથી, તેને ૧ રસનું ભોગવવું. - Page #75 -------------------------------------------------------------------------- ________________ શિ બરાબર સમજીને તેનું જ મનન કરવા લાગ્યા, તેમ દરેક શ્રાવકેના પુત્રે બંધતત્વની સમજુતી મેળવી તેવું મનન કરવું. સારાંશ પ્રા. ૧ બધ કેને કહેવાય? તે દાખલ આપી સમજાવે. ૨ બંધને લઈને જીવ કેની માફક સ્વતંત્ર રહી શક્તા નથી ? ૩ બંધના કેટલા પ્રકાર છે તેની સમજુતી સાથે નામ આપે. ૪ બંધમાં દાખલ શું છે? પાઠ ૩૬. મો. મેક્ષ - હીરજી નામને એક છોકરા પિતાના ન્યાયચંદ નામના - મિત્રને ઘેર મળવા ગયે. ન્યાયચંદે હીરજીને જોઈને પુછયું, - વહાલાભાઈ ! આજે ક્યાંથી આવે છે? હિરછ–ભાઈ ન્યાયચંદ ! હું ઉપાશ્રયે ગયે હતો. ત્યાં - મેક્ષ તત્વને માટે મુનિ મહારાજાએ મને સારી રીતે સમજાવ્યું, તે તને કહેવાને માટે હું આવ્યું છું. ન્યાયચંદ–ભાઈ ! તે તું બરાબર સમજે છું ? હીરજી-ડા મારી બુદ્ધિ પ્રમાણે તે બરાબર સમ છું? - * ૧ , Page #76 -------------------------------------------------------------------------- ________________ ન્યાયચંદ–ત્યારે જે હું પુછું, તે બધું બરાબર સમજાવીશ? હીરજી–હા, ભાઈ ! જે તારે પુછવું હોય તે ખુરીથી પુછે. ન્યાયચંદ—મોક્ષ એટલે શું ? હીરજી—આ દુનિઆમાં સારા નરસાં કર્મમાંથી છુટી જીવ પિતાના શુદ્ધ સ્વરૂપને પામી કર્મથી છુટ થાય, તે મોક્ષ કહે વાય છે. • ન્યાયચંદ—મોક્ષનું સ્વરૂપ સમજવાને કઈરીત છે કે નહિ ? હીરજી–હા, તેનાં નવાર કહેવાય છે, તે નવારથી મોક્ષનું સ્વરૂપ સમજાય છે. ચાયચંદ–તે દ્વાર કેવી રીતનાં છે તે કહે? હીરજી–જેમાં છતાં પદની પ્રરૂપણ હોય, એટલે મોક્ષ એ એક પદ છે, અને વાચક છે જે એક પદ વાચક હોય, તેને વાચ્ય અવશ્ય લેવો જોઈએ એમ સાબીત કરે, તે સત્ય પ્રરૂપણ નામે પહેલું દ્વાર છે? મોક્ષના જીવ કેટલા છે? તેને વિચાર કરે તે બીજું દ્રવ્ય પ્રમાણુ કાર છે. મોક્ષના જીવને રહેવાનું ક્ષેત્ર કેટલું છે ? તેને વિચાર કરવો, તે ત્રીજું ક્ષેત્ર દ્વાર છે. મેક્ષના જીવ કેટલા આકાશના ભાગને ફરશે?. એ વિચાર કરે, તે ચોથું સપર્શના દ્વાર છે. મેક્ષના જીવને કાળ આદિ અને અનંત છે, અને અનેક સિદ્ધ આસરી અનાદી અનંત છે, એક સિદ્ધ આર્સરી, એવા વિચારને વાંચમુ કાળ દ્વાર કહે છે. મેક્ષના જેની વચ્ચે અંતર નથી, એમ વિચારવું, Page #77 -------------------------------------------------------------------------- ________________ તે છઠું અંતર છે. મોક્ષના જીવ સંસારી જીવને અને તમે ભાગે છે, એવો વિચાર તે સાતમું ભાગદ્વાર છે. મોક્ષના જીવની અંદર ક્ષાયિક ભાવ છે, બીજા ભાવ નથી, એમ વિચારવું, તે આઠમું ભાવકાર છે. મોક્ષના છ પદર પ્રકારના છે, તેમાં કયામાં થોડા અને ક્યામાં ઘણું છે, એમ વિચારવું, તે અલ્પ બહુત્વ નામે નવમું દ્વાર છે. આ પ્રમાણે નવદ્વારથી મોક્ષનું : સ્વરૂપ સમજાય છે. ભાઈ ન્યાયચંદ ! આ બધાનો વિચાર કરીશ, એટલે તેને મોક્ષનું સ્વરૂપ બરાબર સમજાશે, અને આમાં જે વિશેષ સમજવાનું છે, તે પાછળથી સમજાવીશ. ' - ચાયચંદ–ભાઈ હીરજી ! હવે હું સારી રીતે સમજી ગયે. - મને મેહેનત લઈ સમજાવ્યું તેને માટે તમારો ઉપકાર માનું. છું. પછી ન્યાયચંદ ખુશી થતો પોતાને ઘેર ચાલ્યા ગયે. . ; સારબંધ - દરેક શ્રાવકના છોકરાએ મોક્ષનું સ્વરૂપ સમજવાને માટે ચાયચંદની જેમ હાંશ રાખવી, અને સમજાવનારને આભાર માની પિતાના કામમાં તત્પર રહેવું. . * ૧ કર્મો ક્ષય થવાથી Page #78 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્રા. ૧ હીરજી અને ન્યાયચંદ કેવા મિત્ર હતા ? અને ન્યાયચંદ હીરજીને ઘેર શામાટે ગયે હતું ? - ૨ મોક્ષ એટલે શું ? * ૩ મેક્ષ સમજવાના ઉપાય શું છે? . - ૪ મોક્ષ સમજવના ઉપાયનાં નામ આપો. . પ ભાવદ્રાર, અતáર, સત્યપ્રરૂપણ દ્વાર અને સ્પર્શનાકાર વિષે સમજાવે. * ૬ મોક્ષના જીવ કેટલા છે? મેક્ષના જીવને કાળ કેવી રીતે છે? અને મોક્ષના જીવ સંસારી જીવને અને તમે ભાગે છે, એ વિચાર ક્યા ક્યા દ્વારમાં થાય છે, તેના નામ આપે. '' : ૩ - Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પહેલી ચોપડી. જિન ધર્મ વાંચનમાળાનું પહેલું પુસ્તક છપાઈ બહાર પાડ્યું છે.) છે. જેને ધર્મનું જ્ઞાન બાળકોને સરળતાથી મળે, એ હેતુથી “જૈન ધર્મ વાંચનમાળા” પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો છે. નવકાર મંત્રથી આરંભી બીજા ધર્મ તત્વના વિષય બાળકોની શક્તિ અનુસાર અને તેમનાથી સમજાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિશ્વના પાદરૂપે ભાગ પાડ્યા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રવિક્રમણ, પુજાવિધિ, જીવવિચાર, આચારપદેશ, ચારિત્ર, વિગેરે વિષયો સરલ અને વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાઠને અંતે સારશ આપવામાં આવ્યા છે, જે શિક્ષક અને શિષ્ય બંનેને ઉપયોગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ચારિત્રવિજયજીએ ઘણું અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક ડેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનું છે. બાઈડીંગ પાકું અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણે સર્વ જૈન સાઘમિ ભાઈઓને ધર્મજ્ઞાનને લાભ લેવા બની શકે, તે માટે કિસ્મત માત્ર છ આના રાખવામાં આવી છે. નીચેને શીરનામે પત્ર લખવાથી મળી શકશે. શ્રાવિકા ભૂષણ. શ્રાવક સંસારના ઉત્તમ ચરિત્રરૂપ બેધક નેવેલ " ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે.. આ ગ્રંચમાને ચારિત્રનો વિષય ઘણો રસિક, બોધક અને મનહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદૂગુણના વર્ણનથી ભરપૂર છે. કથાનો પ્રસંગ અતિ અદુ- - ભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તેવે છે; ઉપરાંત સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા પસર છે. વિકાઓને ખાસ વાંચવા ગોરા પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ , ", Page #80 -------------------------------------------------------------------------- ________________ ' ' - આ છે છે. - - * તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રાયેલ બાર પેજ ફા. ૩૪ પષ્ટ ૪૦૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘશું સુંદર કરાવ્યું છે. છતાં સર્વેને લાભ લેવા બની શકે તે માટે તેની કિં. સ્મત ફક્ત ૧૨ આના જેટલી જુજ રાખવામાં આવી છે પહેજ જુદું પડશે. પુસ્તક વી. પી. થી મોકલીશું. નીચેને શીરનામે લખે.' .: શ્રીચંદ કુમાર ચાને - આનંદ મંદીર. આવક ધર્મનું રહસ્ય દર્શાવનાર ઉત્તમ વેલ, * ઉપરના નામનું નોવેલ અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થએલું છે. આ ગ્રંથની વસ્તુ સંકળનામાં “શ્રીચંદ્ર કુમાર” ના ચરિત્રને વિષય છે, જે અતિ મનોહર અને બેધક છે, એટલું જ નહિ, પણ તે વિષય એ ટલે તે રસિક છે કે, તે વાંચવામાં ઘણે આનંદ થાય છે. સિવાય શ્રી જૈન ધર્મ તત્વને બંધ થાય, એવી ચેજના આ ગ્રંથમાં પ્રત્યેક સ્થળે કરેલી છે, જેથી વાચક વર્ગને આનંદની સાથે ધર્મ જ્ઞાનને અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ શકે તેવું છે. આ ગ્રંથ રોયલ ૮ પેજી ૪૫૦ પૃષ્ઠને સુંદર કાગળમાં અને સુંદર અક્ષરેથી છપાઈ પ્રસિદ્ધ થયો છે, અને બાઈડીંગ સુભિત કરાવ્યું છે. વાંચનારને સુગમતાથી લાભ લેવા બની શકે, માટે તેની કિંમત માત્ર રૂા. રાખી છે. નીચેને શીરનામે લખે. પુસ્તક વી. પી. થી મોકલશું. પિસ્ટેજ જુદું પડશે. . . . . . શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણા Page #81 -------------------------------------------------------------------------- _