SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૧ મે. - દેવ. શિષ્યગુરૂજી ! દેવ કોને કહેવાય ? ગુરૂ–જેનામાં રાગ અને દ્વેષ ન હોય, તે દેવ કહેવાય છે. શિષ્ય–રાગ એટલે શું ? ગુરૂ—કેઈ ઉપર પ્રીતિ રાખવી તે. શિષ્ય–ઠેષ એટલે શું? ગુરૂ—કેઈ ઉપર ઇતરાજી રાખવી, તે દ્વેષ કહેવાય છે. દેવમાં કઈ જાતના દોષ હતાજ નથી, પણ તે ચાર અતિશયથી ચુક્ત હોય છે. પહેલા અતિશયથી તેમને કોઈ જાતના સંકટ– દુઃખનડતાં નથી, બીજા અતિશયથી તેમનામાં બધી જાતનું પૂરું જ્ઞાન હોય છે, ત્રીજા અતિશયથી તે ત્રણે જગને પૂજા કરવા યોગ્ય થાય છે, અને ચેથા અતિશયથી તેમનાં વચન બધી ભાષામાં સમજાય છે, અને તે સર્વને હિતકારક લાગે છે. શિષ્ય–ગુરૂજી ! હવે હું દેવના સ્વરૂપને સમજે, અને તેવા દેવ તે શ્રી અરિહંત દેવજ છે, એમ મને ખાત્રી થઈ. સારધ. શ્રાવકના દરેક છોકરાએ પિતાના સાચા દેવને ઓળખી તેમની ભક્તિ કરવી જોઈએ.
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy