________________
જેમ જીવના સંગ્રહસ્થાન પરથી સારે બધ થયે, તેમ બધુ થાય. મોહને પિતાના બાપને જેમ આભાર માન્યું , તેમ દરેક, છોકરાએ પિતાને બંધ કરાવનારને આભાર માનવો જ
–
1 : સારાંશ પ્રશ્ન ૧ બે ઇંદ્રિવાળા જીવને બે ઇંદ્રિય કઈ હોય? ૨ મહિને બે ઈદ્રિયવાળા જીવ જોયા હતા, તે કયા જીલ? ૩ તેરિટ્રિય જીવને કઈ કઈ ત્રણ ઇઢિયે હોય ? '' ૪તેરિટ્રિય જીવ ક્યા ? તેનાં નામ આપો. ' ૫ ચારિદ્રિય જીવને કઈ કઈ ચાર ઇંદ્ધિ હેય ? ' ૬ ચારિદ્રિય જીવનાં નામ આપે. છ પદ્રિય જીવ કયા ? અને તેમની પાંચ ઇન્દ્રિ,
કઈ ? તે ગણવે. - ૮ આ પાઠમાં ક્યા જીની વાત છે ? “
પાઠ ર૬ મો.
અજીવ.. મોતીચંદ અને નિર્મચંદ નામના બે બાળ વિઘાથીઓ, દરજ ન પાઠશાળામાં સાથે ભણતા હતા. મેતીચંદ ડાહ્યા અને બુદ્ધિમાન હતું અને નિયમચંદ જરા મંદ બુદ્ધિવાળો