________________
સારાંશ પ્રા. ૧ વાડીલાલ તંદુરસત હતો, તેનું શું કારણ * ૨ પુણ્યથી શું શું થાય તે કહે છે " - ૩ મહેતાજીને આભાર માની છોકરાઓએ શું કરવાનું - કછું કર્યું?
''.
પાઠ ૩
મો.
.
. "
.
પાપ.
, રામનગરમાં એક શ્રાવકે જૈન પાઠશાળા સ્થાપી, તે પાઠકળા ઉપર તેણે એક સારા મારતરની નિમણૂક કરી, અને તે
સ્તરને જણાવ્યું કે, તમારે પાઠશાળામાં જુદા જુદા બે વર્ગ ડિવા. પહેલા વર્ગમાં જે સારા છોકરાઓ હોય, તેમને રાખવા ને બીજા વર્ગમાં જે નઠારા છોકરા હોય, તેમને બેસાડવા. જે શિ છોકરાને વર્ગ હતું, તેમાં બધા છોકરાઓ એકઠા થયા. ઈનઠારા વર્ગમાં ગયું નહિ, ત્યારે માસ્તરે આવી કહ્યું કે, જે પરા છેકરા હોય તે પેલા બીજા વર્ગમાં બેસે, અને સારા કરા હેય, તે અહીં બેસી રહે તે માંહેથી એકોવિંદનામને કરે ઉભો થઈ છે. માસ્તર સાહેબ ! સારા છેકરા ક્યા, ને નઠારા છોકરા કયા, તે શી રીતે જણાય ? માસ્તરે કહ્યું, પાપી હોય, તે નઠારા છેકરે કહેવાય છે, અને જે પાપી