SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * * * : સારાંશ પ્રા. મા ૧ આ જગતું કેવું છે? ૨ જગને રૂં કોઈ નથી, તેનું શું કારણે ? ૩ ઈશ્વર જગને કર માનીએ, તે શ ષ આવે ? ૪ જીવ સુખ અને દુઃખી શેને લઈને થાય છે? પાઠ ૧૫ મે, રાત્ર ભજન ચંદુલાલ–કેમ પ્રાણલાલ ! ઉતાવળો ક્યાં જાય છે ? પ્રાણલાલ–ડું જમવાને જાઉં છું. - ચંદુલાલ–આટલે બધે ઉતાવળે કેમ જાય છે? પ્રાણલાલ–સાંઝ પડવા આવી છે, જે હવે વાર કરે તે રાત પડી જાય. - ચંદુલાલ–રાત પડે તે શી હરકત છે ? પ્રાણલાલપછી રાત્રે જમાય નહિ. ચંદુલાલ–રાત્રે શા માટે ન જમાય ? પ્રાણલાલ–અરે ચંદુલાલ ! શ્રાવક થઈને આ શું બેલે છે ?- શ્રાવકને દીકરો રાત્રે કદિ પણ જમે નહિ. ચંદુલાલ–રાત્રે જમવાથી શું થાય ?
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy