SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૩ ઝવેરચંદને માન મળવાનું, અને પ્રેમચંદનુ અપમાન થવાનું શુ' કારણ હતુ. ? ૪ કાની કેની આગળ સાચુ ૫ છેકરામાં ગુણ હાય, અને હાય તા, તેના ગુણ કેવા કહેવાય ? ખેલવુડ ોઇએ ? સાચું ખેલવાની ટેવ ન પાઠ ૮ મો. સત્ય વિષે. દાહરા. જે શ્રાવકના સુતી વદે,” સાચેસાચી વાત, લાજ વધારી તે મને, લેાક વિષે વિખ્યાત.૩ વિશ્વતણા૪ વે'વારમાં, છે સાચાનુ” માન; સર્વ કરે જન પ્રેમથી, સાચાનુ' ગુણગાન, એક સાચની આંટમાં, લાખ તણા વેપાર, આંચપ ન આવે સાચમાં, સુધરે આ સ’સાર. બૂડાનું જગમાં ઘટે, માન અને અપમાન; મૃષાવાદનાં પાપથી, તે થાયે હેરાન, માટે શ્રાવક માળ સા, ખેલે સાચી વાત; સત્ય તણું વ્રત ધારીને, સુખ પામે ભલી ભાત, પ ૬ ખાટુ ખેલવાના ૧ દીકરા. ર્ કહે. ર કહે. . ૩ પ્રસિદ્ધ. પાપથી, ૩ પ્રસિદ્ધ ૪ જગતના ૫ ? હરકત.
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy