SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૯ મ.. ચારી મેહન–ભાઈ નાથાલાલ ! પાપ કરવાથી શું થાય છે ? - તે તું જાણે છે ? નાથાલાલ–હા, પાપ કરવાથી માણસ નરકમાં પડે છે. મેહન–નરકમાં શું હશે ? નાથાલાલ–નરકમાં પીડા ભોગવવી પડે છે. મેહન–નરકની પીડા તે આપણે જોઈ શકતા નથી, પણ - જે આ લેકમાં દેખાય તેવી પીડા પાપથી થતી હશે? નાથાલાલ–કેટલાંક એવાં પાપ છે, કે જે કરવાથી આ - લેકમાં અને પરલોકમાં પીડા ભોગવવી પડે છે. છે , મેહન–તેવું પાપ કર્યું હશે ? ' . - નાથાલાલ–તેવું પાપ ચોરી કરવાથી થાય છે. મેહનતે કેવી રીતે નાથાલાલ શેરી કરનાર માણસને આ લેકમાં રાજા = શિક્ષા કરે છે, અને પરલોકમાં નરકની પીડા ભોગવવી પડે છે, - મોહન–ત્યારે તે ચોરીનું પાપ આ લેક તથા પરલોકમાં પણ પડે છે, તે તે ઘણું જ નઠારું પાપ છે નાથાલાલ હા ભાઈ ! ચેરીનું પાપ ઘણું જ નઠારું છે, " પણ ચેરીને અર્થ તું જાણે છે?
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy