SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ખંડ ૪થા, પાઠ ૨૩ મે. છવ. મગન કરીને એક એક હતું, તે ઘણે ચાલાક અને હમેશાં સારા વિચાર કરનારે હતે. તે જ જિન પાઠશાળામાં ભણવા જતે, અને રસ્તામાં જે કાંઈ જુવે તેને વિચાર કરતા, ને તે વિચારમાં કોઈ શંકા રહે છે, તે પિતાના શિક્ષકને પુછી તેને ખુલાસે મેળવતે હતે. - એક વખતે તેને રસ્તામાં વિચાર છે કે, જીવ એ શું હશે? તે મારે જાણવું જોઈએ. એવું વિચારી તેણે પિતાના શિક્ષકની સાથે નીચે પ્રમાણે વાતચીત કરી. મગન–છવ કેને કહે છે, સાહેબ ? શિક્ષક–જેમાં સુખ દુઃખ વિગેરે જાણવાની શક્તિ હોય, તે જીવ કહેવાય છે. મગન–જીવથી શું શું થાય છે ? શિક્ષક–જીવ હોય તે શરીર વધે, ખોરાક લેવાય, તેવડે હાથ પગ હાલે ચાલે, મોટું હશે બેલે, અને જે જીવ ન હોય, તે પગ, હાથ, મોટું કાંઈ કરી શકતાં નથી,
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy