________________
કે અજાણ્યાં ફળ ખાવાથી બીજું શું થાય છે ? ૪ મુખ્ય અભક્ષ્ય કયા ? અને તે એકદર કેટલા છે ? '
. : પાઠ ૧૭ મે.
. ' . ' ' શ્રાવકના આચાર, હરિગીત,
' જે દ ને વઘી મૂળિ લીલેતારી બહુ થાય છે,
બહ બીજ ગણ પેપિએજ અનતકય ગણાય છે, '' તેમાં ધરે બહુ સ્વાદ નવ દરકાર કરતા જાનની,
નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની. ૧ રાતે જમે દીવા કરી ધરતા દયા નહિ અંગમાં, ધરી ભાવ સર્વ અભક્ષ્યને રહેતા કુસંગિ સંગમાં; નહિ પાપ આપ વિચારતા ઈચ્છા ધરે પણ માનની, . નહિ લોકમાં એ રીત, એવી જનનાં સંતાનની. . : ૨ - શેખી બની સંસારના જે સાત વ્યસને સેવતા,
બહુ માની ગમ્મત ગાળમાં અપશબ્દ આપ ઊચારતા કરતા ફરે છે ધૂન નિર્લજ નિત્ય નાટક ગાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની,