SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કે અજાણ્યાં ફળ ખાવાથી બીજું શું થાય છે ? ૪ મુખ્ય અભક્ષ્ય કયા ? અને તે એકદર કેટલા છે ? ' . : પાઠ ૧૭ મે. . ' . ' ' શ્રાવકના આચાર, હરિગીત, ' જે દ ને વઘી મૂળિ લીલેતારી બહુ થાય છે, બહ બીજ ગણ પેપિએજ અનતકય ગણાય છે, '' તેમાં ધરે બહુ સ્વાદ નવ દરકાર કરતા જાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની. ૧ રાતે જમે દીવા કરી ધરતા દયા નહિ અંગમાં, ધરી ભાવ સર્વ અભક્ષ્યને રહેતા કુસંગિ સંગમાં; નહિ પાપ આપ વિચારતા ઈચ્છા ધરે પણ માનની, . નહિ લોકમાં એ રીત, એવી જનનાં સંતાનની. . : ૨ - શેખી બની સંસારના જે સાત વ્યસને સેવતા, બહુ માની ગમ્મત ગાળમાં અપશબ્દ આપ ઊચારતા કરતા ફરે છે ધૂન નિર્લજ નિત્ય નાટક ગાનની, નહિ લેકમાં એ રીત એવી જનનાં સંતાનની,
SR No.011508
Book TitleJain Dharm Pravesh Pothi 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy