________________
સારાંશ પ્ર " - .. ૧ આશ્રવ એટલે શું તળાવને કોની સાથે સરખાવવું? : ૨ પાણું અને નાળાંની સાથે તેની સરખામણું થાય? - ૩ પુણ્ય અને પાપ કેવા આશ્રવથી બંધાય ?" - :
૪ આશ્રવના બધા મળીને કેટલા પ્રકાર છે? . . .
-
"
પાઠ ૩૩ મો.
- ',
સંવર. ' આ વિઠ્ઠલદાસ નામને એક છોકરો હતો. તે ઘણે ધર્મ અને નિયમ પ્રમાણે કામ કરનારે હતે. તે દરરોજ રે , અને ઉપાશ્રયે ગુરૂના મુખને બધા સાંભળી પાછો ઘેર આવી નિશાળે જ. એક ખતે તેણે ઘેર આવી પૂછયું, બાપા !. આજે હું ઉપાશ્રયે ગયે હતે, ત્યાં કોઈ તપસી મુનિનાં મારે દર્શન થયાં. તેમની દુબળી કાયા જોઈ મને વિચાર થયે કે, સાધુએ શામાટે - આટલા બધા દુખી થતા હશે? | બાપ–ભાઈ વિઠ્ઠલ ! તું આમ કેમ પુછે છે? તું
નવ તત્વ ભો છું કે નહિ ? | વિઠ્ઠલ–ડ, બાપા! હું જ છું, પણ મને કોઈ ઠેકાણે
બરાબર સમજણ પડી નથી, માટે સમજાવો.