________________
'
'
-
આ
છે
છે.
-
- *
તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રાયેલ બાર પેજ ફા. ૩૪ પષ્ટ ૪૦૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘશું સુંદર કરાવ્યું છે. છતાં સર્વેને લાભ લેવા બની શકે તે માટે તેની કિં. સ્મત ફક્ત ૧૨ આના જેટલી જુજ રાખવામાં આવી છે પહેજ જુદું પડશે. પુસ્તક વી. પી. થી મોકલીશું. નીચેને શીરનામે લખે.'
.:
શ્રીચંદ કુમાર
ચાને
- આનંદ મંદીર. આવક ધર્મનું રહસ્ય દર્શાવનાર ઉત્તમ વેલ, * ઉપરના નામનું નોવેલ અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થએલું છે. આ ગ્રંથની વસ્તુ સંકળનામાં “શ્રીચંદ્ર કુમાર” ના ચરિત્રને વિષય છે, જે અતિ મનોહર અને બેધક છે, એટલું જ નહિ, પણ તે વિષય એ ટલે તે રસિક છે કે, તે વાંચવામાં ઘણે આનંદ થાય છે. સિવાય શ્રી જૈન ધર્મ તત્વને બંધ થાય, એવી ચેજના આ ગ્રંથમાં પ્રત્યેક સ્થળે કરેલી છે, જેથી વાચક વર્ગને આનંદની સાથે ધર્મ જ્ઞાનને અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ શકે તેવું છે. આ ગ્રંથ રોયલ ૮ પેજી ૪૫૦ પૃષ્ઠને સુંદર કાગળમાં અને સુંદર અક્ષરેથી છપાઈ પ્રસિદ્ધ થયો છે, અને બાઈડીંગ સુભિત કરાવ્યું છે. વાંચનારને સુગમતાથી લાભ લેવા બની શકે, માટે તેની કિંમત માત્ર રૂા. રાખી છે. નીચેને શીરનામે લખે. પુસ્તક વી. પી.
થી મોકલશું. પિસ્ટેજ જુદું પડશે. . . . . . શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણા