Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 71
________________ - સારાંશ પો. ૧ વિઠ્ઠલદાસ કે છેકરો હતો ? ૨ સંવર એટલે શું ? * ૩ પરિવહમાં શું શું સહન કરવું જોઈએ ? - ૪ સંવરના કેટલા ભેદ છે ? પાઠ ૩૪ મો. નિરા. ચંદુલાલ નામનું એક છેક દરાજ દેરે દર્શન કરીને મતે હતે. ગમે તેવું કારણ હોય; તે પણ તે પ્રભુના દર્શન ર્યા વિના રહે નહીં. એક વખતે મોહનલાલ નામને એક જે છે, જે તેને મીત્ર હતું, તેને ઘેર ચંદુલાલ આ. દુલાલે કહ્યું, ભાઈ મોહનલાલ ! તારા બાપા ક્યાં છે?' - મેહનલાલ–મારા બાપા ઘરમાં છે. તારે શું કામ છે ? ચંદુલાલ–મારે તેમને કાંઈ પુછવાનું છે. હનલાલ-શું પુછવાનું છે ? - ચંદુલાલ–તારા બાપાને ધર્મનું જ્ઞાન સારું છે, તેથી મારે એક શંકા પુછવાની છે. પછી મેહનલાલને ચંદુલાલ પિતાના બાપની પાસે ઘરમાં લઈ ગયે. મેહનલાલના બાપાનું નામ જિનદાર હતું.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81