Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 67
________________ સારધ. જેમ જગુએ પિતાના બાપની શીખામણ માની પાપ ને કરવું, એ નિશ્ચય કર્યો, તેમ દરેક શ્રાવકના છેકરાએ તેમ કરવું જોઈએ, અને પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે, તે વાત, દયાનમાં લેવી જોઈએ. " સારાંશ પ્રા. ૧ જગુ રે રે ઘેર આવ્યો, તેનું શું કારણ છે. ૨ જગુ. પિતાના માસ્તર પાસે કેવી રીતે વર્તે હતું ? ૩ પાપ કેટલે પ્રકારે ભગવાય છે? - ૪ પાપ કરવાથી કેવું નઠારું ફળ મળે છે તેનું કે વર્ણન કરે. પ ગુએ પિતાના બાપ પાસેથી કેવી શીખામણ લીધી હતી? પાઠ ૩ર મો. આશ્રય. - ગુરુ-શિષ્ય ! આજે તમને આવને માટે સમજાવું એ આ જાત ધ્યાનમાં રાખજો, જેમ કે તળાવમાં નાણાં વાટે સારું , નરસું પાણી આવે છે, તેમ જીવની અંદર સારાં અને નરતાં કર્મ આવે છે. જીવ એક તળાવ છે. શરીર, જીભ, નાક, આંખ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81