Book Title: Jain Dharm Pravesh Pothi 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 63
________________ ન હોય, તે સારે છોકરે કહેવાય છે. વિદે નમ્રતાથી જણ 'માસ્તર સાહેબ ! પાપી કિશું કહેવાય ? તે અમને સમજાવે. " માસ્તર–જે અઢાર જાતનાં નઠારાં કામ કરે, તે પણ કહેવાય છે, અને જે તેવાં કામ ન કરે, તે પાપી કહેવાતે ન ગોવિંદ–એ અઢાર જાતના નઠારાં કામ ક્યા તે સમજાવશે માસ્તર–હા સાંભળો. ૧ કઈ પણ છવના પ્રાણને ન 'કરે. ૨ બેટું બેલડું. ૩ ચેરી કરવી. કે વ્યભિચાર કરે એ લેભથી ઘી ચીજને સંગ્રહ કરે. ૬ ગુસ્સો કરે ૭ અહંકાર રા . ૮ કપટ કરવું. ૯ લેભ કર. ૧૦ કે માણસ અથવા ચીજમાં પ્રીતિ બેડવી. ૧૧ શ્રેષ કર. ૧૨ જી કરવો. ૧૩ આળ ચડાવવું. ૧૪ ચાલ આ * ૫ પ્રીતિ અપ્રીતિ કરવી. ૧૬ બીજાની નિંદા કરવી. ૧૭ ક ટથી ખોટું બોલવું. અને ૧૮ મિથ્યાત્વશલ્ય હૃદયમાં રાખ આ અઢાર રીતે પાપ બંધાય છે, તેથી તેમ કરનારા એકર પાપી ગાણ નઠારા વર્ગમાં દાખલ કર પડશે, અને જે તે પાપી નહીં હોય, તેને સારા વર્ગમાં દાખલ કરવું પડશે. ' : તે સાંભળી ગોવિદ અને બધા છોકરાઓ બોલી ઉઠ - આ અઢાર જાતનાં પાપ તે સાધુ મહારાજથી સુકી શકાય. માસ્તર–કરાઓ ! જેમાં તમારી મતલબ ને આ હોય, તેમ તમારા સગાં સંબધીનું કામ પણ ન હોય, તે નકામી રીતે તેવાં પાપ ન કરવા જોઈએ અને તેની મર્ય રાખવી જોઈએ. .

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81